શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો થતાં ઉકળાટ ગરમીનો અનુભવ થશે. જો કે ભાવનગર અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.

Rain Forecast:હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના છે. ઘણા રાજ્યોમાં અત્યાર સુધીના વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સાથે લોકોને સલામત સ્થળે રહેવાની પણ સલાહ આપવામાં આવી છે.

સમગ્ર દેશમાં વરસાદને કારણે સ્થિતિ દયનીય છે. ભારે વરસાદને કારણે ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન છે. આ ઉપરાંત વીજળી પડવાથી પણ અનેક લોકોના મોત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ વરસાદથી રાહત મળવાના કોઈ સંકેત દેખાતા નથી. દિલ્હી, યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં હજુ પણ વરસાદની સંભાવના છે. વરસાદના કારણે યુપીમાં 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે બિહારમાં પણ મૃત્યુઆંક 9 પર પહોંચી ગયો છે. આ સિવાય ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ વરસાદના કારણે સ્થિતિ ખરાબ છે.

ગુજરાતમાં ક્યાં જિલ્લમાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો થતાં ઉકળાટ ગરમીનો અનુભવ થશે. જો કે ભાવનગર અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. 9 જુલાઇથી 12 જુલાઇ વચ્ચે ફરી વરસાદનો બીજો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવા રહી છે.

અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે દિલ્હીમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડી શકે છે. આ સિવાય યુપીના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. રવિવારે યુપી ઉપરાંત બિહાર, આસામ, મેઘાલય, સિક્કિમ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની ઘણી નદીઓ ભયજનક સ્થિતિથી ઉપર વહી રહી છે. અહીંના લોકોને સલામત સ્થળે જવા અને નદીઓ અને નાળાઓ પાસે ન જવાની સલાહ આપવામાં આવી છે.

યુપી-બિહારમાં વરસાદ બન્યો આફતરૂપ

યુપીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે.  કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, શુક્રવારે સાંજે 6.30 વાગ્યાથી શનિવારે સાંજે 6.30 વાગ્યાની વચ્ચે ફતેહપુરમાં વીજળી પડવાને કારણે બે લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. નિવેદન અનુસાર, રાયબરેલી જિલ્લામાં વીજળી પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિએ વરસાદ સંબંધિત ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. નિવેદનમાં જણાવાયું છે કે બુલંદશહર, કન્નૌજ, મૈનપુરી, કૌશામ્બી, ફિરોઝાબાદ, પ્રતાપગઢ, ઉન્નાવ અને મૈનપુરી જિલ્લામાંથી એક-એક મૃત્યુ નોંધાયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget