શોધખોળ કરો

શું તમારું બાળક 15 વર્ષનું છે? આધાર બાયોમેટ્રિક અપડેટ હવે તદ્દન મફત; જાણો છેલ્લી તારીખ

UIDAI ની વાલીઓને મોટી ભેટ: 5 થી 17 વર્ષના બાળકો માટે ફિંગરપ્રિન્ટ અને આઇરિસ અપડેટનો ચાર્જ માફ, જાણો ક્યાં સુધી મળશે લાભ.

UIDAI ની વાલીઓને મોટી ભેટ: 5 થી 17 વર્ષના બાળકો માટે ફિંગરપ્રિન્ટ અને આઇરિસ અપડેટનો ચાર્જ માફ, જાણો ક્યાં સુધી મળશે લાભ.

જો તમે માતા-પિતા છો અને તમારા બાળકના આધાર કાર્ડ (Aadhaar Card) ને લઈને ચિંતિત છો, તો તમારા માટે રાહતના સમાચાર છે.

1/5
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ બાળકોના આધાર અપડેટને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી બાળકોના આધારમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (Biometric Update) કરાવવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. આ નિર્ણયનો સીધો લાભ દેશના લાખો વાલીઓને થશે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ બાળકોના આધાર અપડેટને લઈને એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી બાળકોના આધારમાં ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (Biometric Update) કરાવવા માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. આ નિર્ણયનો સીધો લાભ દેશના લાખો વાલીઓને થશે.
2/5
UIDAI ના નિયમો અનુસાર, 5 વર્ષથી નાની ઉંમરના બાળકોના આધાર કાર્ડમાં તેમના બાયોમેટ્રિક્સ (જેમ કે ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીનું સ્કેન) લેવામાં આવતા નથી; તેને માત્ર ફોટા અને વાલીની વિગતોના આધારે બનાવવામાં આવે છે, જેને 'બાલ આધાર' કહેવાય છે. પરંતુ જ્યારે બાળક 5 વર્ષનું થાય, ત્યારે તેના શારીરિક ફેરફારોને કારણે પ્રથમ બાયોમેટ્રિક અપડેટ અનિવાર્ય બને છે.
UIDAI ના નિયમો અનુસાર, 5 વર્ષથી નાની ઉંમરના બાળકોના આધાર કાર્ડમાં તેમના બાયોમેટ્રિક્સ (જેમ કે ફિંગરપ્રિન્ટ અને આંખની કીકીનું સ્કેન) લેવામાં આવતા નથી; તેને માત્ર ફોટા અને વાલીની વિગતોના આધારે બનાવવામાં આવે છે, જેને 'બાલ આધાર' કહેવાય છે. પરંતુ જ્યારે બાળક 5 વર્ષનું થાય, ત્યારે તેના શારીરિક ફેરફારોને કારણે પ્રથમ બાયોમેટ્રિક અપડેટ અનિવાર્ય બને છે.
3/5
તે જ રીતે, જ્યારે બાળક 15 વર્ષનું થાય, ત્યારે તેના ફિંગરપ્રિન્ટ્સ અને ચહેરામાં આવતા બદલાવને કારણે 15 થી 17 વર્ષની વયે બીજું અપડેટ કરાવવું ફરજિયાત હોય છે. જો આ અપડેટ ન કરવામાં આવે તો આધાર કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે.
તે જ રીતે, જ્યારે બાળક 15 વર્ષનું થાય, ત્યારે તેના ફિંગરપ્રિન્ટ્સ અને ચહેરામાં આવતા બદલાવને કારણે 15 થી 17 વર્ષની વયે બીજું અપડેટ કરાવવું ફરજિયાત હોય છે. જો આ અપડેટ ન કરવામાં આવે તો આધાર કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે.
4/5
પહેલા આ બાયોમેટ્રિક અપડેટ માટે વાલીઓએ ₹125 નો ચાર્જ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે UIDAI એ 1 ઓક્ટોબર, 2025 થી 30 સપ્ટેમ્બર, 2026 સુધીના એક વર્ષના સમયગાળા માટે આ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. એટલે કે, હવે તમે કોઈપણ ખર્ચ વિના તમારા 5 થી 17 વર્ષના બાળકોના ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન અપડેટ કરાવી શકશો.
પહેલા આ બાયોમેટ્રિક અપડેટ માટે વાલીઓએ ₹125 નો ચાર્જ ચૂકવવો પડતો હતો. પરંતુ હવે UIDAI એ 1 ઓક્ટોબર, 2025 થી 30 સપ્ટેમ્બર, 2026 સુધીના એક વર્ષના સમયગાળા માટે આ ફી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. એટલે કે, હવે તમે કોઈપણ ખર્ચ વિના તમારા 5 થી 17 વર્ષના બાળકોના ફોટો, ફિંગરપ્રિન્ટ અને આઇરિસ સ્કેન અપડેટ કરાવી શકશો.
5/5
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના અંદાજ મુજબ, આ નિર્ણયથી લગભગ 60 મિલિયન (6 કરોડ) બાળકોને ફાયદો થશે. ઘણીવાર અપડેટ ન થયેલા આધાર કાર્ડને કારણે બાળકોને શાળામાં એડમિશન, સરકારી શિષ્યવૃત્તિ (Scholarship) અને DBT યોજનાઓ ના લાભો મેળવવામાં મુશ્કેલી પડતી હતી. હવે મફત અપડેટની સુવિધાથી આ સમસ્યાઓ દૂર થશે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના અંદાજ મુજબ, આ નિર્ણયથી લગભગ 60 મિલિયન (6 કરોડ) બાળકોને ફાયદો થશે. ઘણીવાર અપડેટ ન થયેલા આધાર કાર્ડને કારણે બાળકોને શાળામાં એડમિશન, સરકારી શિષ્યવૃત્તિ (Scholarship) અને DBT યોજનાઓ ના લાભો મેળવવામાં મુશ્કેલી પડતી હતી. હવે મફત અપડેટની સુવિધાથી આ સમસ્યાઓ દૂર થશે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget