શોધખોળ કરો

આંધ્ર પ્રદેશમાં મોટી દુર્ઘટના, 5 મિનિટ માટે ઓક્સિજન સપ્લાઈ અટકી ગઈ અને 11 કોરોના દર્દીએ જીવ ગુમાવ્યો

આટલી મોટી દૂર્ઘટનાને લઈ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ દુખ વ્યક્ત કર્યું છે અને જિલ્લા ક્લેક્ટરે સાથે વાત કરી ઘટનાની વિસ્તૃત તપાસ કરવાના આદેશ આપ્યા છે.

આંધ્રપ્રદેશના તિરુપતિમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. ઓક્સિજનની સપ્લાઈ અટકી જતા 11 કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ થયા છે. મોડી રાત્રે ICUમાં ઓક્સિજન બોટલ ફરી રિફિલ કરવામાં પાંચ મિનિટનું મોડુ થતા દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે જિલ્લાધિકારીનું કહેવું છે કે હૉસ્પિટલોમાં ઓક્સિજનની કોઈ અછત નથી. પર્યાપ્ત માત્રમાં ઓક્સિજન આપવામા આવી રહ્યું છે. પરંતુ આટલી મોટી દૂર્ઘટનાને લઈ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ દુખ વ્યક્ત કર્યું છે અને જિલ્લા ક્લેક્ટરે સાથે વાત કરી ઘટનાની વિસ્તૃત તપાસ કરવાના આદેશ આપ્યા છે. સાથે જ આવી ઘટના ફરીથી ન બને તેવી સૂચના આપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે કહ્યું કે, “ઓક્સિજન પાંચ મિનિટમાં જ રિફિલ થઈ ગયું અને હવે બધું સામાન્ય થઈ ગયું છે. તેના કારણે અમે વધારે દર્દીના મોત થતા અટકાવી શક્યા.” લગભગ 30 ડોક્ટરોને દર્દીની સારસંભાળ માટે તરત જ આઈસીયૂમાં મોકલવામાં આવ્યા.

તિરુપતિની રુઈયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીંયા બીજા રોગથી પીડાતા લોકોની પણ સારવાર ચાલતી હતી. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેંટ ડો. ભારતીએ કહ્યું કે, 9 કોરોના દર્દી અને ત્રણ નોન કોવિડ દર્દીના મોત થયા છે. 5 દર્દીઓની હાલત ગંભીર છે. આ સ્થિતિમાં મોતનો આંકડો વધી શકે છે. કલેકટર એમ હરિનારાયણે જણાવ્યું કે, ઓક્સિજનની અછતથી 11 દર્દીનાં મોત થયા છે. હોસ્પિટલ પાસે હાલ એક ટેન્કર છે. આ મામલે મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ તપાસના આદેશ આપ્યા છે અને વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. હોસ્પિટલમાં કુલ 135 દર્દી વેંટીલેટર પર છે. જ્યારે 5 દર્દીની હાલ ગંભીર છે.
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં ઓક્સિજનના અભાવે દર્દીઓની હાલત કઈ હદે કથળી હતી તે જોવા મળી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget