શોધખોળ કરો

કોરોનાની અસરઃ 30 ટકા MSME થઈ જશે બંધ- સર્વે

આ સર્વે 24 મે થી 30 મે વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં 32 ટકા એમએસએમઈએ કહ્યું કે, તેમને બેઠા થવામાં છ મહિના લાગી જશે.

નવી દિલ્હીઃ લોકડાઉન ખુલવાની સાથે જ કોરાબોરી ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. પરંતુ MSME સેકટરની મુશ્કેલી યથાવત છે. સરકાર ભલે આ સેક્ટર માટે ત્રણ લાખ કરોડ રૂપિયાના લોન પેકેજની જાહેરાત કરી હોય તેમ છતાં 30 થી 35 ટકા એમએસએમઈ બંધ થઈ શકે છે. ઓલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (AIMO)એ બીજા ઉદ્યોગ સંગઠનો સાથે મળીને જે સર્વે કર્યો છે તેમાં આ વાત સામે આવી છે. સર્વે મુજબ, 35 ટકા એમએસએમઈ તથા 37 ટકા સ્વરોજગાર કરતાં વેપારીએ કહ્યું તેમનો કારોબાર ફરીથી ઉભો નહીં થઈ શકે. આ સર્વેમાં 46,425 એમએસએમઈ, સ્વરોજગાર કરતાં કારોબોરીઓ, કોર્પોરેટ સીઈઓ તથા કર્મચારીઓને સવાલ પૂછવામાં આવ્યા હતા. આ સર્વે 24 મે થી 30 મે વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં 32 ટકા એમએસએમઈએ કહ્યું કે, તેમને બેઠા થવામાં છ મહિના લાગી જશે. 12 ટકાએ કહ્યું રિકવરીમાં ત્રણ મહિનાથી વધારે સમય નહીં લાગે. સર્વેમાં કોર્પોરેટ સીઈઓ થોડા આશાવાદી જોવા મળ્યા, તેમણે કહ્યું- ત્રણ મહિનામાં રિકવરી થઈ જશે. ઓલ ઈન્ડિયા મેન્યુફેક્ચરર્સ એસોસિએનના પૂર્વ પ્રમુખ કે.ઈ.રઘુનાથને કહ્યું, લોકડાઉનના કારણે કામકાજ ઘટવાથી અને ભવિષ્યની અનિશ્ચિતતા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME)ની મોટીં ચિંતા છે. એમએસએમઈ બંધ થવાની વધતી આશંકા પાછળ માત્ર કોવિડ-19ની અસર જવાબદાર નથી. છેલ્લા ત્રણ વર્ષથી નાના ઉદ્યોગ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નોટબંધી અને જીએસટીની મોટી અસર થઈ છે. દેશમાં છ કરોડ એમએસએમઈ છે અને તેમાંથી આશરે 11 કરોડ લોકોને રોજગારી મળે છે. દેશના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં તેનો હિસ્સો 45 ટકા છે. કુલ નિકાસમાં તેનો હિસ્સો 40 ટકા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget