શોધખોળ કરો

કેન્દ્રના સરકારી કર્મચારીઓને મોટો ફાયદો કરાવતો નિર્ણય, જાણો મોદી સરકાર ક્યારથી કરશે મોંઘવારી ભથ્થામાં વધારો ? જાણો કેટલો વધારો મળશે ?

માર્ચમાં સરકારે કેન્દ્રીય સરકારના કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શર્સને મોંઘવારી ભથ્થામાં આ વર્ષે કોઈ વધારે નહીં કરવામાં આવે. પણ આગામી વર્ષે જૂલાઈમાં આ ભથ્થામાં વધારો કરી દેવામાં આવશે. આગામી વર્ષ જૂલાઈમાં તેને ચાર ટકા વધારી દેવામાં આવશે. હાલના સમયમાં સરકારે કોરોના વાયરસની મહામારીને ધ્યાને રાખીને જૂન 2021 સુધીમાં ભથ્થામાં વધારાને પડતુ મુક્યુ છે. કર્મચારીઓને ગત દરના હિસાબે 17 ટકા ડીએનું ચુકવણું કરવામાં આવશે. તેનો અર્થ એ પણ થયો કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓને વેતનમાં વધારાને હજૂ પણ સમય લાગી શકે છે. માર્ચમાં સરકારે કેન્દ્રીય સરકારના કર્મચારીઓના ડીએમાં ચાર ટકાનો વધારો કર્યો હતો. જો કે, એપ્રિલમાં સરકારે મહામારીનો હવાલો આપતા તેને જૂન 2021થી લાગૂ કરવાનો નિર્ણય કર્યો હતો. વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારની નોકરીઓમાં 50 લાખથી વધારે કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સરકારે આ સિવાય 61 લાખ પૂર્વ કર્મચારીઓને પેન્શન આપે છે. આમ સરકારમાં કામ કરનારા લોકો કરતાં પેન્શનરની સંખ્યા વધારે છે. તેમા મોટી રકમનો ખર્ચ થાય છે, પરંતુ આ વખતે કોરોનાના રોગચાળાએ સરકારનું બજેટ બગાડી નાખ્યું છે. કેન્દ્ર સરકારને મળતી વાર્ષિક કર આવક ઘણી ઓછી થઈ ગઈ છે. હાલમાં કેન્દ્ર સરકારને ફક્ત પ્રત્યક્ષ વેરામાંથી આવક થાય છે, પરંતુ પરોક્ષ વેરાની આવકનું કલેક્શન ઘણું ઘટી ગયું છે. તેના લીધે સરકારે સરકારી કર્મચારીઓને વર્ષમાં બે વખત દેવામાં આવતા મોંઘવારી ભથ્થાની રકમ આપવાનો ઇન્કાર કર્યો હતો. જો કે પરિસ્થિતિ સુધરતા સરકાર નિયમિત રીતે ભથ્થાં દેવા લાગી છે. સરકારી કર્મચારીઓ માટે ખોટનો સોદો એ છે કે સરકાર વચ્ચેના દોઢ વર્ષ જાન્યુઆરી 2020થી જુલાઈ 2021 સુધી કોઈ ભથ્થું નહીં આપે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
Mahatma Gandhi: એક શાનદાર ઓલરાઉન્ડર હતા મહાત્મા ગાંધી, જાણો બોલિંગ અને બેટિંગમાં કેવું હતું પ્રદર્શન
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
7th Pay Commission: નવરાત્રિ-દિવાળી પર કેન્દ્રિય કર્મચારીઓને મળશે ભેટ, જાણો ક્યારે લેવાઇ શકે છે મોંઘવારી ભથ્થામાં વધારાનો નિર્ણય
Embed widget