શોધખોળ કરો

Loksabha Election 2024: સટ્ટાબજારના મતે લોકસભા ચૂંટણીમાં BJPને મળશે આટલી બેઠકો, જાણો 

લોકસભા ચૂંટણીના અંતિમ અને  સાતમા તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે.  આજે સાંજે એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવશે. એ પહેલા જ સટ્ટાબજારના ભાવ ફરતા થયા છે. 

અમદાવાદ: લોકસભા ચૂંટણીના અંતિમ અને  સાતમા તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે.  આજે સાંજે એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવશે. એ પહેલા જ સટ્ટાબજારના ભાવ ફરતા થયા છે.  દેશમાં કોને કેટલી બેઠકો મળશે તેને લઈ સટ્ટબજાર દ્વારા ભાવ જાહેર કરાયા છે.  ગુજરાતમાં વર્તમાન સ્થિતિમાં ભાજપ તમામ 25 બેઠકો જીતશે તેવું સટ્ટા બજારનું અનુમાન છે. ગુજરાતમાં  7 મેએ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી યોજાઈ હતી. 4  જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. 

હાલમાં તો બુકી બજારમાં ભાજપ એકલા હાથે 301303 સીટો જીતશે તેવી માની રહ્યા છે. શરૂઆતમાં ભાજપને કુલ 325 બેઠકો જીતવાનો અંદાજ બુકી બજારમાં ચાલતો હતો. જેમ જેમ પરિણામ નજીક આવી રહ્યા છે તેમ-તેમ સટ્ટાબજારમાં પણ ભાવ ઉપર નીચે જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. સુરત બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા અહીં  સુરત લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજેતા બન્યા છે. 

સટ્ટાબજારમાં ભાજપને 301303 બેઠકો મળવાનું અનુમન છે.  ગુજરાતમાં 25 બેઠકો પર 55/65 રુપિયા ભાવ ચાલી રહ્યો છે. આણંદ બેઠક પર ભાજપની તરફેણમાં 15 પૈસા અને 25 પૈસા ભાવ ચાલી રહ્યો છે. બનાસકાંઠા બેઠક પર ભાજપની તરફેણમાં 30 પૈસા અને 40 પૈસા ભાવ ચાલી રહ્યો છે.  

ચૂંટણી પંચના ડેટા અનુસાર, 102 બેઠકો માટે પ્રથમ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે યોજાઈ હતી, જેમાં કુલ 16.64 કરોડ મતદારોમાંથી 11 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. પ્રથમ તબક્કામાં મતદાનની ટકાવારી 66.14 હતી.

26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન 88 બેઠકો માટે થયું હતું જેમાં મતદાનની ટકાવારી 66.71 હતી અને કુલ 15.86 કરોડ પાત્ર મતદારોમાંથી 10.58 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. 7 મેના રોજ મતદાનના ત્રીજા તબક્કામાં 94 બેઠકો પર મતદાન થવાનું હતું, જેમાં 17.24 કરોડ પાત્ર મતદાતાઓમાંથી 11.32 કરોડએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાનની ટકાવારી 65.68 હતી.

મતદાનના ચોથા તબક્કામાં એટલે કે 13 મેના રોજ યોજાયેલી ચૂંટણીમાં 96 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં કુલ 17.71 કરોડ મતદારોમાંથી 12.25 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું અને મતદાનની ટકાવારી 66.71 રહી હતી. આ પછી, 20 મેના રોજ પાંચમા તબક્કામાં 49 બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી 62.20 હતી અને 8.96 કરોડ પાત્ર મતદારોમાંથી 5.57 કરોડએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Somnath Mandir: સોમનાથ દાદાને અર્પણ કરાયેલા પીતાંબરમાંથી આકર્ષક કુર્તા બનાવી મહિલાઓ બની રહી છે લખપતિ
Embed widget