શોધખોળ કરો

Aditya-L1: આદિત્ય એલ-1 એ સફળતાપૂર્વક ચોથી વખત બદલી કક્ષા, હવે 19 સપ્ટેમ્બરે કરાશે અર્થ-બાઉન્ડ ફાયર

તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન મોરેશિયસ, બેંગ્લોર અને પોર્ટ બ્લેર સ્થિત ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશનો પરથી મિશનની પ્રગતિ પર નજર રાખવામાં આવી હતી

ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1ની ચોથી ભ્રમણકક્ષા પરિવર્તન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ શુક્રવારે (15 સપ્ટેમ્બર) મોડી રાત્રે આ પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે થ્રસ્ટર્સને થોડા સમય માટે ફાયર કરવામાં આવ્યા હતા. ઈસરોએ એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન મોરેશિયસ, બેંગ્લોર અને પોર્ટ બ્લેર સ્થિત ઈસરોના ગ્રાઉન્ડ સ્ટેશનો પરથી મિશનની પ્રગતિ પર નજર રાખવામાં આવી હતી. નોંધનીય છે કે હવે 19 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યે તેને લેગ્રેન્જ પોઈન્ટ L1ની ભ્રમણકક્ષામાં મુકવા માટે ભ્રમણકક્ષા વધારવામાં આવશે.                           

આ પહેલા પણ ત્રણ વખત અર્થ-બાઉન્ડ ફાયર કરાયુ છે

અગાઉ, ઈસરોએ 10 સપ્ટેમ્બરના રોજ સવારે 2.30 વાગ્યે ત્રીજી વખત આદિત્ય એલ1 અવકાશયાનની ભ્રમણકક્ષા વધારી હતી. ત્યારબાદ તેને પૃથ્વીથી 296 કિમી x 71,767 કિમીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવ્યું હતું. તે પહેલા 3 સપ્ટેમ્બરના રોજ આદિત્ય એલ1 એ પ્રથમ વખત સફળતાપૂર્વક ભ્રમણકક્ષા બદલી હતી. ઈસરોએ સવારે લગભગ 11.45 વાગ્યે માહિતી આપી હતી કે આદિત્ય એલ-1નું અર્થ બાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. જેની મદદથી આદિત્ય એલ1એ તેની ભ્રમણકક્ષા બદલી હતી. ઇસરોએ 5 સપ્ટેમ્બરના રોજ બીજી વખત તેની ભ્રમણકક્ષામાં ફેરફાર કર્યો હતો. ઈસરોએ પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. ઈસરોના જણાવ્યા અનુસાર, આદિત્ય-એલ1 પૃથ્વીની ભ્રમણકક્ષામાં 16 દિવસ વિતાવશે. આ સમયગાળા દરમિયાન પાંચ વખત આદિત્ય-L1 ની ભ્રમણકક્ષા બદલવા માટે અર્થ બાઉન્ડ ફાયર કરાશે.

આ મહિને લોન્ચ કરવામાં આવ્યુ હતું

ભારતીય અવકાશ એજન્સી ISRO એ 2 સપ્ટેમ્બરે ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 લોન્ચ કર્યું હતું. ISRO એ PSLV C57 લોન્ચ વ્હીકલથી આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી થયું હતું. ચંદ્રયાન-3ની જેમ આ મિશન પહેલા પૃથ્વીની આસપાસ ફરશે અને પછી તે ઝડપથી સૂર્ય તરફ ઉડાન ભરશે.

આદિત્ય-એલ1 15 લાખ કિલોમીટરનું અંતર કાપશે

માહિતી અનુસાર, આદિત્ય-L1 અવકાશયાનને સૌર કોરોના (સૂર્યના સૌથી બહારના સ્તરો)ના દૂરસ્થ અવલોકન માટે અને L-1 (સૂર્ય-અર્થ લેગ્રેંજિયન બિંદુ) પર સૌર પવનનું અવલોકન માટે બનાવવામાં આવ્યું છે. L-1 પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરનું અંતર કાપશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pm Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
Pm Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pm Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
Pm Modi Gujarat Visit Live: પીએમ મોદી આજે સ્વાભિમાન પર્વની શૌર્ય યાત્રામાં જોડાશે, જાણો અપડેટસ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget