શોધખોળ કરો
Advertisement
કિસાન યાત્રા બાદ રાહુલ ગાંધીની સંદેશ યાત્રા, 15 ઓક્ટોંબરથી શરૂ થશે યાત્રા
નવી દિલ્લીઃ કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કિસાન યાત્રા પછી આજથી રાહુલ સંદેશ યાત્રા શરૂ કરશે. અને તે 27 ઓક્ટોમ્બર સુધી યાલશે. આ યાત્રા 13 ઓક્ટોમ્બરેથી શરૂ થવાની હતી પરંતુ તેને બે દિવસ આગળ વધારી દેવામાં આવી હતી અને જે આજથી શરૂ થશે. આ યાત્રાની શરૂઆત જૌનપુરથી થશે. આ રાહુલ સંદેશ યાત્રામાં કર્જા માફ, વિજળીના બિલ જેવા મુદ્દાઓને લઈને કૉંગ્રેસ કાર્રકર્તાઓ જનતા સામે પોતાની વાત રાખશે. આ યાત્રા રાહુલ ગાંધીની કિસાન યાત્રાને આગળ વધારવા માટે રાહુલ સંદેશ યાત્રા શરૂ કરવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
વડોદરા
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion