શોધખોળ કરો

વેક્સિનનેશન બાદ જો દેખાય આ લક્ષણો દેખાય તો ખતરના છે સંકેત, સરકારે શું જાહેર કરી એડવાઇઝરી

કોરોનાની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવ્યો, હવે એક્સ્પર્ટ ત્રીજી લહેરના પણ સંકેત આપી રહ્યાં છે. આ સ્થિતિમાં કોરોના વાયરસથી બચવા માટે કોરોનાની રસ લેવી અનિવાર્ય છે. જો કે કોવિડની વેક્સિન લીધા બાદ કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે. વેક્સિનેશનન બાદ તાવ., સાંધામાં દુખાવો., માથામાં દુખાવો દેખાય છે. આવા લક્ષણો બેથી ત્રણ દિવસ રહે છે. આવા સામાન્ય લક્ષણો માટે ચિંતિત થવાની જરૂર નથી.

vaccination:કોરોનાની બીજી લહેરે દેશમાં કોહરામ મચાવ્યો, હવે એક્સ્પર્ટ ત્રીજી લહેરના પણ સંકેત આપી રહ્યાં છે. આ સ્થિતિમાં કોરોના વાયરસથી બચવા માટે કોરોનાની રસ લેવી અનિવાર્ય છે. જો કે કોવિડની વેક્સિન લીધા બાદ કેટલાક સામાન્ય લક્ષણો જોવા મળે છે. વેક્સિનેશનન બાદ તાવ., સાંધામાં દુખાવો., માથામાં દુખાવો દેખાય છે. આવા લક્ષણો બેથી ત્રણ દિવસ રહે છે. આવા સામાન્ય લક્ષણો માટે ચિંતિત થવાની જરૂર નથી. 

જો કે વેક્સિનનેશન બાદ કેટલાક અસામાન્ય લક્ષણો દેખાય તો સાવધાન થઇ જવું જરૂરી છે. બ્રિટેનમાં એસ્ટ્રેજેનેકા ઓક્સફર્ડની વેક્સિનથી બ્લડકલોટના સાઇડ ઇફેકેટની અસર ભારતની કોવિશીલ્ડ વેક્સિન પર પણ પડી છે. જેના કારણે લોકો વેક્સિન લેતા  ગભરાટ અનુભવે છે. આ સ્થિતિને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં લોકોને વેક્સિનના 20 દિવસની અંદર બ્લડ ક્લોટિંગના લક્ષણો ઓળખવાની અપીલ કરી છે. જો કોઇ ગંભીર લક્ષણ દેખાય તો તેને વેક્સિનેશન સેન્ટર પર નોંધાવવાનો પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલ એડવાઝરીમાં જણાવ્યું છે કે, વેક્સિન લીધા બાદ શરીર પર ચકામા થઇ જાય, ચક્કર આવે, ગભરામણ થાય કે બેભાન થઇ જવાય કે પછી આવી સ્થિતિનો અનુભવ થાય તો આ ગંભીર સાઇડ ઇફેક્ટ છે. વેક્સિન બાદ આવા લક્ષણો શરીરમાં અનુભવાય તો નજર અંદાજ ન કરવા જોઇએ અને તરત ડોક્ટરની સલાહ લેવી જોઇએ. તેમજ આ મુદ્દે વેક્સિનેશન સેન્ટરરમાં પણ જાણ કરવી જરૂરી છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલ એડવાઝરીમાં જણાવ્યું છે કે, જો આપને માઇગ્રેઇનની સમસ્યા નથી અને માથાના દુખાવા સાથે ઉલ્ટીઓ થતી હોય તો વેક્સિનેશન સેન્ટર પર આ રિપોર્ટ નોંધાવો જરૂરી છે. વેક્સિન લગાવ્યાં બાદ શરીરનો કોઇ અંગનું કામ કરવાનું બંધ થઇ જવું. સતત વોમિટ થવી., આંખોમાં ધૂંધળું દેખાવું પણ સામાન્ય વાત નથી. આવી કોઇ સમસ્યા દેખાય તો વેક્સિનેશન સેન્ટર પર હેલ્થ વર્કરને આ મુદ્દે જાણકારી જરૂર આપવી

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
 ભારતમાં કોરોના મહામારીથી બગડતી સ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. સતત ચોથા દિવસે એક લાખ કરતાં ઓછા કોરોનાના કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 91702 નવા કોરોનાને કેસ આવ્યા છે અને 3403 લોકોના મોત થયા છે. જ્યારે 1 લાખ 34 હજાર 580 લોકો કોરોનાથી ઠીક થાય છે. એટલે કે વિતેલા  દિવસે 46281 એક્ટિવ કેસ ઘટ્યા છે. આ પહેલા બુધારે 94052 કેસ નોંધાયા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર

વિડિઓઝ

Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક કપલના છૂટાછેડા, લગ્નના 15 વર્ષ બાદ અલગ થશે માહી વિજ અને જય ભાનુશાલી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
150 વિમાનો અને 30 મિનિટ! જાણો વેનેઝુએલાના રાષ્ટ્રપતિને પકડવામાં અમેરિકાએ હાથ ધરેલા ઓપરેશનની A To Z માહિતી
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
Embed widget