શોધખોળ કરો

પ્રદૂષણઃ SCએ રાજ્ય સરકારોને લગાવી ફટકાર, કહ્યુ- લોકો મરી રહ્યા છે, તમને શરમ નથી આવતી

પંજાબ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી.

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર પ્રદૂષણ મામલા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે હવા પ્રદૂષણના મુદ્દા પર કડક વલણ અપનાવ્યું હતું. પંજાબ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. સુનાવણી દરમિયાન પરાળી સળગાવતી રોકવામાં નિષ્ફળ પંજાબ સરકારના મુખ્ય સચિવની કોર્ટે ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે,  નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઇને છોડવામાં નહી આવે. દિલ્હી-એનસીઆરમાં હવા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારી તંત્ર પરાલી સળગાવવા પર પ્રતિબંધ કેમ લગાવી શકતું નથી. પરાળી સળગાવવી સમાધાન નથી. સરકાર ખેડૂતો પાસેથી પરાળી એકઠી કેમ કરી શકતી નથી અથવા તેને ખરીદી કેમ શકતી નથી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું તમે લોકો પ્રદૂષણને કારણે મરવા દેશો. શું તમે દેશને 100 વર્ષ પાછળ જવા દેશો. સુપ્રીમ કોર્ટે આ વિશે પંજાબના મુખ્ય સચિવને ફટકાર લગાવતા કહ્યુ કે અમે હાલમાં તમને સસ્પેન્ડ કરી દઇશું. જો આપનો જવાબ એ જ છે કે કેન્દ્ર સરકારને આ મામલે કંઈ કરવુ જોઈએ. આપ આપની સિસ્ટમને સંભાળવામાં નિષ્ફળ રહ્યા છો. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે ઉડાણોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે અને લોકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. તેમ છતાં પણ તમને શરમ નથી આવી રહી. કોર્ટે કહ્યું કે, આ કરોડો લોકોનું જીવન અને મૃત્યુનો સવાલ છે. આપણે આ માટે સરકારને જવાબદાર ઠેરવવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો રાજ્ય સરકારોને લોકોની ચિંતા નથી તો તમારે સત્તામાં રહેવાનો કોઇ અધિકાર નથી.અમે વિચારી પણ શકતા નથી કે પ્રદૂષણના કારણે લોકો કઇ બીમારીઓથી પીડિત છે. તમે કલ્યાણકારી સરકારની અવધારણા ભૂલી ગયા છો, ગરીબ લોકોની કોઇ ચિંતા નથી, આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
દિત્વાહ વાવાઝોડાનો કહેર,  85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
દિત્વાહ વાવાઝોડાનો કહેર, 85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
Advertisement

વિડિઓઝ

Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં પોષણની કમી કેમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
દિત્વાહ વાવાઝોડાનો કહેર,  85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
દિત્વાહ વાવાઝોડાનો કહેર, 85 કિમીની ઝડપે ફૂંકાયો પવન, અતિ ભારે વરસાદ,તમિલનાડુમાં ત્રણનાં મોત
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
47 ફ્લાઇટ્સ રદ,હાઈ એલર્ટ પર NDRF-SDRF, શ્રીલંકામાં તબાહી મચાવ્યા બાદ તમિલનાડુ પહોંચી રહ્યું છે ચક્રવાત દિત્વાહ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
માત્ર 32 બોલમાં સદી ફટકારી અભિષેક શર્માએ વર્તાવ્યો કહેર, શમી સહિતના બોલર્સની વીંખી નાખી લાઈન લેન્થ
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
Rajkot Crime: માતા પિતા માટે લાલબત્તી! મમ્મી મોબાઈલમાં મશગૂલ હતી ને દોઢ વર્ષની બાળકીનું થયું અપહરણ, ગણતરીની કલાકોમાં રેલવે પોલીસે ભેદ ઉકેલ્યો
IPL પહેલા KKRના આ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવ્યા, હવે જોવા મળશે નવી ભૂમિકામાં
IPL પહેલા KKRના આ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી સૌને ચોંકાવ્યા, હવે જોવા મળશે નવી ભૂમિકામાં
TECH EXPLAINED: શું હોય છે VPN? જાણો તે કેવી રીતે કરે છે કામ અને તેને ટ્રેક કરવું કેમ છે મુશ્કેલ
TECH EXPLAINED: શું હોય છે VPN? જાણો તે કેવી રીતે કરે છે કામ અને તેને ટ્રેક કરવું કેમ છે મુશ્કેલ
Embed widget