શોધખોળ કરો

પ્રદૂષણઃ SCએ રાજ્ય સરકારોને લગાવી ફટકાર, કહ્યુ- લોકો મરી રહ્યા છે, તમને શરમ નથી આવતી

પંજાબ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી.

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર પ્રદૂષણ મામલા પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે હવા પ્રદૂષણના મુદ્દા પર કડક વલણ અપનાવ્યું હતું. પંજાબ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. સુનાવણી દરમિયાન પરાળી સળગાવતી રોકવામાં નિષ્ફળ પંજાબ સરકારના મુખ્ય સચિવની કોર્ટે ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાએ કહ્યું કે,  નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઇને છોડવામાં નહી આવે. દિલ્હી-એનસીઆરમાં હવા પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારી તંત્ર પરાલી સળગાવવા પર પ્રતિબંધ કેમ લગાવી શકતું નથી. પરાળી સળગાવવી સમાધાન નથી. સરકાર ખેડૂતો પાસેથી પરાળી એકઠી કેમ કરી શકતી નથી અથવા તેને ખરીદી કેમ શકતી નથી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું તમે લોકો પ્રદૂષણને કારણે મરવા દેશો. શું તમે દેશને 100 વર્ષ પાછળ જવા દેશો. સુપ્રીમ કોર્ટે આ વિશે પંજાબના મુખ્ય સચિવને ફટકાર લગાવતા કહ્યુ કે અમે હાલમાં તમને સસ્પેન્ડ કરી દઇશું. જો આપનો જવાબ એ જ છે કે કેન્દ્ર સરકારને આ મામલે કંઈ કરવુ જોઈએ. આપ આપની સિસ્ટમને સંભાળવામાં નિષ્ફળ રહ્યા છો. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને ફટકાર લગાવતા કહ્યું હતું કે ઉડાણોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે અને લોકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. તેમ છતાં પણ તમને શરમ નથી આવી રહી. કોર્ટે કહ્યું કે, આ કરોડો લોકોનું જીવન અને મૃત્યુનો સવાલ છે. આપણે આ માટે સરકારને જવાબદાર ઠેરવવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો રાજ્ય સરકારોને લોકોની ચિંતા નથી તો તમારે સત્તામાં રહેવાનો કોઇ અધિકાર નથી.અમે વિચારી પણ શકતા નથી કે પ્રદૂષણના કારણે લોકો કઇ બીમારીઓથી પીડિત છે. તમે કલ્યાણકારી સરકારની અવધારણા ભૂલી ગયા છો, ગરીબ લોકોની કોઇ ચિંતા નથી, આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget