શોધખોળ કરો

Article 370: લાલ ચોક પર શ્યામા પ્રસાદ મુખર્જીની મૂર્તિ બનાવવાની માંગ, જાણો કઈ સેલિબ્રિટીએ શું કહ્યું ?

જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવવાને લઈને ઉઠાવવામાં આવેલા ઐતિહાસિક પગલાનું દેશભરમાં સ્વાગત થઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઓ પણ મોદી સકારના વખાણ કરી રહ્યા છે.

નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવવાને લઈને ઉઠાવવામાં આવેલા ઐતિહાસિક પગલાનું દેશભરમાં સ્વાગત થઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઓ પણ મોદી સકારના વખાણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક એ નેતાઓ અને પાર્ટીઓને આડેહાથ લઈ રહ્યા છે, જેમણે ધારા 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. કવિ કુમાર વિશ્વાસે ટ્વિટ કરતા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું દરેક નાગરિકને અનુરોધ છે કે દશકો સુધી પડી રહેલા શસ્ત્રક્રિયા દરમિયાન દેશની સાથે રહો ! આ ઐતિહાસિક ક્ષણ છે. ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગનિહોત્રી ટ્વિટ કરતા લખ્યું, હું લાલ ચોક પર શ્યામા પ્રસાદ મુખર્જીની વિશાળ પ્રતિમા મૂકવાનો પ્રસ્તાવ કરૂ છું. એ વ્યક્તિ જેમણે કાશ્મીરની આઝાદી માટે પોતાનું જીવન આપ્યું. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ટ્વિટ કરતા કહ્યું, એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન ન હોઈ શકે. ભાજપ સાંસદ અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલે અલગાવવાદિયો પર તંજ કરતા એક સ્ક્રીન શોટ શેર કરતા કહ્યું, કાશ્મીરની ઘટનાઓને સબકા સાથે સબકા વિકાસ સાથે ન જોડો. આ સબકા ઈલાજ યોજના પણ હોઈ શકે છે. સુરેંદ્ર પુનિયાએ ધારા 370 હટાવવાનો વિરોધ કરી રહેલાનો વિરોધ કરતા લખ્યું, ભારત એ રાજનેતા, પાર્ટીઓ, સાંસદોને ક્યારેય નથી ભૂલે અને માફ કરે જે સંસદમાં Article370 હટાવવાનો વિરોધ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
IRCTC ની ધમાકેદાર ઓફર! ચોમાસામાં ખૂબ જ સસ્તામાં માણો સાઉથ ઈન્ડિયાની સફર, નોંધી લો આખો ટૂર પ્લાન
IRCTC ની ધમાકેદાર ઓફર! ચોમાસામાં ખૂબ જ સસ્તામાં માણો સાઉથ ઈન્ડિયાની સફર, નોંધી લો આખો ટૂર પ્લાન
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવોઝોડાનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 
Ketan Agarwal Murder Case: સિયાએ નહીં, ચેતને માર્યો હતો કેતનને ધક્કો, પોલીસે રિક્રિએટ કર્યું ક્રાઈમ સીન
Ketan Agarwal Murder Case: સિયાએ નહીં, ચેતને માર્યો હતો કેતનને ધક્કો, પોલીસે રિક્રિએટ કર્યું ક્રાઈમ સીન

વિડિઓઝ

Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Gujarat Monsoon: ગુજરાત પર એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીની કિંમતમાં આજે ફરી થયો ઘટાડો, ચેક કરો MCX પર લેટેસ્ટ કિંમત 
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
Ayodhya News: 3 દિવસમાં અયોધ્યા છોડે ચંપત રાય-અનિલ મિશ્રા, જાણો કોણે આપ્યું અલ્ટીમેટમ?
ભારતના આ શહેરમાં EV પોલિસી લાગુ; 1 જુલાઈ 2026 થી બદલાઈ જશે આ નિયમો
ભારતના આ શહેરમાં EV પોલિસી લાગુ; 1 જુલાઈ 2026 થી બદલાઈ જશે આ નિયમો
Gujarat Rain: 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: 1 જુલાઈથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 
Embed widget