શોધખોળ કરો

Corona : દેશનું આ રાજ્ય બન્યું કોરોના મુક્ત, એક પણ નવો કેસ નહીં, એક્ટિવ કેસ પણ ઝીરો

India's first corona free state : દેશમાં કોરોના વાયરસની ગતિ ધીમી પડી છે. પણ દેશનું એક રાજ્યદેશનું પ્રથમ કોરોના મુક્ત રાજ્ય બન્યું છે. આ રાજ્યમાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી.

Arunachal Pradesh : ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આ દરમિયાન એક રાહતના સમાચાર આવ્યા છે. અરુણાચલ પ્રદેશ દેશનું પ્રથમ કોરોના મુક્ત રાજ્ય બન્યું છે. અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં એક માત્ર કોરોના દર્દી સાજા થયા બાદ રાજ્ય કોરોના વાયરસથી મુક્ત બન્યું છે. રાજ્યમાં એક પણ નવો કેસ નથી નોંધાયો અને એકમાત્ર એક્ટિવ કેસ પણ સાજો થયો છે. 

એક પણ નવો કેસ નહીં, એક્ટિવ કેસ પણ ઝીરો 
અરુણાચલના રાજ્ય સર્વેલન્સ ઓફિસર લોબસાંગ જામ્પાએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19નો કોઈ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 296 લોકોના મોત થયા છે. કોરોના રિકવરી રેટ 99.54 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12.68 લાખથી વધુ કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્ય રસીકરણ અધિકારી ડો. ડિમોંગ પડુંગે જણાવ્યું હતું કે રાજ્યમાં 16,58,536 થી વધુ લોકોને કોવિડ-19 રસી આપવામાં આવી છે.

દેશમાં કોરોના ધીમો પડી રહ્યો છે
દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ  અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1,270 નવા કેસ સામે આવ્યા છે, જે બાદ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,20,723 થઈ ગઈ છે. હાલમાં ભારતમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 15,859 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 31 લોકોના મોત થયા છે, જે બાદ જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,21,035 થઈ ગઈ છે. આ સિવાય રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19નો  રિકવરી રેટ 98.75 ટકા છે.

183 કલોર્ડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં લોકોને કોવિડ-19 રસીના 183 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે શનિવારે સાંજે 7 વાગ્યા સુધી 26 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 12-14 વર્ષની વયના બાળકોને 1.20 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 2.25 કરોડથી વધુ બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Embed widget