શોધખોળ કરો

અરવિંદ કેજરીવાલ ફરી બન્યાં AAPના રાષ્ટ્રીય સંયોજક, કાર્યકારણીની બેઠકમાં લાગી મહોર

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હાથમાં ફરી એક વખત પાર્ટીની કમાન આવી છે. તેઓ ફરી એકવાર આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે ચૂંટાયા છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક વખત ફરી આમ આદમીના  સંયોજક માટે પસંદગી પામ્યા છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કાર્યકારિણીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પસંદગીનો કળશ ફરી એકવાર કેજરીવાલ પર જ ઢોળાયો છે.

 

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આમ આદમી પાર્ટીના સંયોજક બન્યાં છે.  સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં મુજબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં કાર્યકારિણીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પસંદગીનો કળશ ફરી એકવાર કેજરીવાલ પર જ ઢોળાયો છે.

કાર્યકારિણીની બેઠકમાં પંકજ ગુપ્તાને સચિવ  અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાને પાર્ટીના કોષાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. આ ત્રણેય પદાધિકારીઓનો કાર્યકાળ 5 વર્ષનો હશે.

અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સતત ત્રીજી વખત રાષ્ટ્રીય સંયોજક બનાવાયા છે. આ વર્ષની શરૂઆતમાં પાર્ટીના સંવિધાનને સંશોધિત કરીને કેટલાક પરિવર્તન કરાયા છે. સંવિધાનમાં પહેલા એવો ઉલ્લેખ  હતો કે કોઇપણ સદસ્ય એક પદાધિકારીના રૂપે એક પદ પદ પર ત્રણ-ત્રણ વર્ષના સતત  2 કાર્યકાળથી વધુ નહીં હોય. જો કે ફરી તેને બદલી દેવાયો.

ઉલ્લેખનિય છે કે,આવનાર વર્ષમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ હશે. પાર્ટી પંજાબમાં મુખ્ય વિપક્ષી દળ છે અને આ આવનાર ચૂંટણીમાં તે જીતનો દાવો પણ કરી રહી છે. ઉપરાંત ઉત્તરાખંડમાં પણ આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતારવા તૈયારી કરી રહી છે અને મુખ્યમંત્રીના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. 2022માં ગોવા અને ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાની છે. અહીં પણ આમ આદમી પાર્ટીને મોટી આશા છે. સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીએ સુરતમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. ગુજરાતમાંથી અનેક મોટી હસ્તીઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget