શોધખોળ કરો

Arvind Kejriwal: કેજરીવાલને ડોક્ટરે આપી PET-CT સ્કેન કરવાની સલાહ, પાર્ટીએ કહ્યુ- 'કેન્સરના લક્ષણો હોઇ શકે છે'

Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમા અરજી કરી છે.

Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમા અરજી કરી છે. તેણે દેશની સર્વોચ્ચ અદાલતને તેમના વચગાળાના જામીન 7 દિવસ માટે લંબાવવા માટે કહ્યું છે કારણ કે તેમને મેડિકલ ટેસ્ટ કરાવવા પડશે. કેજરીવાલે તેમની અરજીમાં કહ્યું છે કે પીઈટી-સીટી સ્કેન અને અન્ય મેડિકલ ટેસ્ટ કરાવવા માટે તેમની વચગાળાની જામીન એક સપ્તાહ સુધી લંબાવવામાં આવે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલમાં દેખાતા લક્ષણો કિડનીની ગંભીર સમસ્યા અથવા તો કેન્સર પણ સૂચવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો નિર્ણય કર્યો હતો.  તેમને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

કેજરીવાલનું વજન વધી રહ્યું નથીઃઆતિશી

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, AAP નેતા આતિશીએ કહ્યું હતું કે  "અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં તેમની વચગાળાની જામીન 7 દિવસ વધારવા માટે અરજી કરી છે. જ્યારે તેઓ ED જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યારે તેમનું વજન 7 કિલો ઘટી ગયું હતું." તેમણે કહ્યું હતું કે  "અચાનક વજન ઘટવું એ ડોક્ટરો માટે ચિંતાનો વિષય છે. કસ્ટડીમાંથી બહાર આવવા છતાં અને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં હોવા છતાં તેનું વજન ફરી વધી રહ્યું નથી."

કેજરીવાલનું કીટોન લેવલ વધ્યું છેઃ આતિશી

આતિશીએ કહ્યું કે દિલ્હીના સીએમના ટેસ્ટમાં ખબર પડી છે કે તેમનું કીટોન લેવલ ખૂબ જ વધી ગયું છે. તેમણે કહ્યું, "હાઇ કિટોન લેવલ સાથે અચાનક વજન ઘટવું એ ઘણી ગંભીર બીમારીઓનું પણ સંકેત હોઈ શકે છે, જેમાં કેન્સરની સાથે કિડનીને નુકસાન પણ સામેલ છે." આતિશીએ જણાવ્યું કે ડોક્ટરોએ કેજરીવાલને સલાહ આપી છે કે તેમને તેમના આખા શરીરનું PET સ્કેન અને અન્ય ટેસ્ટ કરાવવા પડશે.

દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું, "આવા રોગોની વહેલી શોધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ ઝડપથી વધતા રોગો છે. તેથી જ અમે 7 દિવસનો સમય વધારવા માટે કહ્યું છે, જેથી કેજરીવાલ આ ટેસ્ટ કરાવી શકે. તેમજ કોઈપણ દવા શરૂ કરવાની જરૂર છે, તેઓ પછી 9મી જૂને એક અઠવાડિયા પછી આત્મસમર્પણ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી

વિડિઓઝ

Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
Earthquake: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં 7 ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ, શાળામાં રજા જાહેર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકને લઈ નોટિફિકેશન જાહેર,જાણો કેટલી બેઠકો રહેશે અનામત
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
અમદાવાદ એરપોર્ટ પર વાહન પાર્ક કરવાનો પ્લાન છે? તો આ નવો નિયમ અને ચાર્જ જાણી લો
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
બાળકોનું WhatsApp હવે માતાપિતાના કંટ્રોલમાં! આ નવા ફીચર્સથી બદલાઈ જશે નિયમો
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Railway Jobs: રેલવેમાં 44 હજાર ખાલી પદો પર થશે ભરતી, જાણો લાયકાત અને સેેલેરી
Embed widget