શોધખોળ કરો

Arvind Kejriwal: કેજરીવાલને ડોક્ટરે આપી PET-CT સ્કેન કરવાની સલાહ, પાર્ટીએ કહ્યુ- 'કેન્સરના લક્ષણો હોઇ શકે છે'

Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમા અરજી કરી છે.

Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમા અરજી કરી છે. તેણે દેશની સર્વોચ્ચ અદાલતને તેમના વચગાળાના જામીન 7 દિવસ માટે લંબાવવા માટે કહ્યું છે કારણ કે તેમને મેડિકલ ટેસ્ટ કરાવવા પડશે. કેજરીવાલે તેમની અરજીમાં કહ્યું છે કે પીઈટી-સીટી સ્કેન અને અન્ય મેડિકલ ટેસ્ટ કરાવવા માટે તેમની વચગાળાની જામીન એક સપ્તાહ સુધી લંબાવવામાં આવે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલમાં દેખાતા લક્ષણો કિડનીની ગંભીર સમસ્યા અથવા તો કેન્સર પણ સૂચવે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો નિર્ણય કર્યો હતો.  તેમને 2 જૂને આત્મસમર્પણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો.

કેજરીવાલનું વજન વધી રહ્યું નથીઃઆતિશી

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, AAP નેતા આતિશીએ કહ્યું હતું કે  "અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં તેમની વચગાળાની જામીન 7 દિવસ વધારવા માટે અરજી કરી છે. જ્યારે તેઓ ED જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યારે તેમનું વજન 7 કિલો ઘટી ગયું હતું." તેમણે કહ્યું હતું કે  "અચાનક વજન ઘટવું એ ડોક્ટરો માટે ચિંતાનો વિષય છે. કસ્ટડીમાંથી બહાર આવવા છતાં અને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં હોવા છતાં તેનું વજન ફરી વધી રહ્યું નથી."

કેજરીવાલનું કીટોન લેવલ વધ્યું છેઃ આતિશી

આતિશીએ કહ્યું કે દિલ્હીના સીએમના ટેસ્ટમાં ખબર પડી છે કે તેમનું કીટોન લેવલ ખૂબ જ વધી ગયું છે. તેમણે કહ્યું, "હાઇ કિટોન લેવલ સાથે અચાનક વજન ઘટવું એ ઘણી ગંભીર બીમારીઓનું પણ સંકેત હોઈ શકે છે, જેમાં કેન્સરની સાથે કિડનીને નુકસાન પણ સામેલ છે." આતિશીએ જણાવ્યું કે ડોક્ટરોએ કેજરીવાલને સલાહ આપી છે કે તેમને તેમના આખા શરીરનું PET સ્કેન અને અન્ય ટેસ્ટ કરાવવા પડશે.

દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું, "આવા રોગોની વહેલી શોધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ ઝડપથી વધતા રોગો છે. તેથી જ અમે 7 દિવસનો સમય વધારવા માટે કહ્યું છે, જેથી કેજરીવાલ આ ટેસ્ટ કરાવી શકે. તેમજ કોઈપણ દવા શરૂ કરવાની જરૂર છે, તેઓ પછી 9મી જૂને એક અઠવાડિયા પછી આત્મસમર્પણ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget