શોધખોળ કરો

Atiq Ahmed Shot Dead: અતીક અહમદ અને અશરફની હત્યા પર અખિલેશ યાદવની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અરશદને પ્રયાગરાજમાં મેડિકલ માટે જતા સમયે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

Atiq Ahmad Shot Dead: માફિયા અતીક અહમદ અને તેના ભાઈ અરશદને પ્રયાગરાજમાં મેડિકલ માટે જતા સમયે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતુ કે આના કારણે લોકોમાં ડરનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ બનાવી રહ્યા છે.

બીજી તરફ, સપા પ્રમુખે એક ટ્વિટમાં લખ્યું હતું કે "યુપીમાં ગુનાઓ ચરમસીમાએ પહોંચી ગયા છે અને ગુનેગારોનું મનોબળ ઉંચુ છે. જ્યારે પોલીસની સુરક્ષાની વચ્ચે ખુલ્લેઆમ ગોળીબાર કરીને કોઈની હત્યા કરી દેવામાં આવે છે તો  સામાન્ય જનતાની સલામતીનું શું ?. જનતામાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, એવું લાગે છે કે કેટલાક લોકો જાણી જોઈને આવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે."

અતીક- અશરફને ગોળી મારનાર હુમલાખોરોએ આત્મસમર્પણ કર્યું

પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી હતી અને ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરોએ આત્મસમર્પણ કર્યું હતું. અતીક અને અશરફને ગોળી મારનાર ત્રણ આરોપીઓના નામ લવલેશ તિવારી, સુન્ની અને અરુણ મૌર્ય છે. માહિતી આપતા જોઈન્ટ સિટીએ જણાવ્યું હતું કે પોલીસકર્મીને પણ ખભા પર ગોળી વાગી છે, મીડિયાકર્મીઓ પણ ઘાયલ છે, ફાયરિંગ કરનારાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગોળીબાર કરતી વખતે આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે કોર્ટમાંથી કસ્ટડી મળતાની સાથે જ મારી નાખવાની યોજના બનાવવામાં આવી હતી. મીડિયા ચેનલની જેમ નવું માઈક ગોઠવવામાં આવ્યું હતું, લવલેશ, સની, અરુણ નામના લોકો મીડિયા કર્મીઓ તરીકે મીડિયા કવરેજ દરમિયાન સાથે ફરતા હતા. આજે મીડિયા બાઈટ લેવાના પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે જ ફાયરિંગ થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Embed widget