શોધખોળ કરો

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત પર આતંકી હુમલો, એક દિવસમાં હુમલાની ત્રીજી ઘટના

જમ્મુ-કાશ્મીરની ધરતી ફરી એકવાર રક્તરંજીત બની છે. આજે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ એક પછી એક ત્રણ હુમલા કર્યા હતા. શોપિયાંમાં આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત દુકાનદાર પર ગોળીબાર કરીને તેને ઘાયલ કરી દીધો હતો

જમ્મુ-કાશ્મીરની ધરતી ફરી એકવાર રક્તરંજીત બની છે. આજે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ એક પછી એક ત્રણ હુમલા કર્યા હતા. શોપિયાંમાં રાત્રે 8 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત દુકાનદાર પર ગોળીબાર કરીને તેને ઘાયલ કરી દીધો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 

આતંકવાદી હુમલામાં ચોટીગામ ગામના બાલ કૃષ્ણને હાથ અને પગમાં ઈજા થઈ હતી. તેમને શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેમની સ્થિતિ સ્થિર હોવાની માહિતી આપી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે કાશ્મીરી પંડિત દુકાનદાર પર હુમલાની માહિતી મળતાં જ સેના અને પોલીસકર્મીઓને ગામમાં મોકલવામાં આવ્યા હતા.

 

આ પહેલા શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો એક જવાન શહીદ થયો હતો જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું  કે, આતંકવાદીઓએ મૈસુમામાં CRPF જવાનો પર ગોળીબાર કર્યો, જેમાં બે જવાન ઘાયલ થયા. ઘાયલોને SMHS હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ એક જવાનને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ પહેલા પુલવામા જિલ્લામાં આતંકવાદીઓના હુમલામાં બિહારના બે મજૂરો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ સોમવારે બપોરે પુલવામાના લાજુરામાં પટલેશ્વર કુમાર અને જાકો ચૌધરી પર ફાયરિંગ કર્યું હતું. બંને બિહારના રહેવાસી છે. આતંકવાદીઓએ રવિવારે સાંજે પુલવામાના નૌપોરા વિસ્તારમાં બે બિન-સ્થાનિક મજૂરો પર ફાયરિંગ કર્યુ હતું. બંને પંજાબના રહેવાસી હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Embed widget