શોધખોળ કરો

કોરોના વેક્સિન લીધા બાદ દારુ પીવાથી ફાયદો થશે કે નુકશાન, સ્ટડીમાં થયો મોટો ખુલાસો

એક રિપોર્ટમાં તે લોકોને સાવધાન કરવામાં આવ્યા છે, જે દારુના આદી છે. રિપોર્ટ અનુસાર, એવા લોકોને કૉવિડના બન્ને ડૉઝ, એટલે કે પહેલો અને બીજો ડૉઝના વચ્ચે અંતર અને બન્ને ડૉઝ લાગ્યા બાદ દારુનુ સેવન પર અંકુશ લગાવવુ પડશે. 

નવી દિલ્હીઃ કોરોના મહામારી દરમિયાન ભારત એક એવો દેશ છે જે પહેલી લહેર દરમિયાન જ દુનિયામાં વેક્સિન બનાવનારા દેશોમાં અગ્રીમ રહ્યો. પરંતુ આખી દુનિયાથી અહીં ભારતમાં રસી બનાવતી વખતે એ વાતનુ ધ્યાન રાખવામા આવ્યુ કે આપણા દેશના લોકોને રહેવા-સહવા અને અહીં થનારી બિમારીઓની અસરથી અહીંના લોકોની ઇમ્યૂનિટીનુ લેવલ શું છે.  

ભારતે બનાવી કૉવેક્સિન 
દુનિયાના કેટલાય દેશોમાં કૉવિડને લઇને રિસર્ચ અને રસી બનાવવાનુ કામ યુદ્ધ સ્તર પર શરૂ થયુ અને ભારતે પણ આમાં સફળતા હાંસલ કરી. ભારતમાં કૉવેક્સિન નામની વેક્સિન બાદ આની પરીક્ષણ અને પછી સફળતાની સાથે ભારતમાં આપવામાં આવી રહી છે. સાથે જ ભારતમાં ઓક્સફોર્ડ નિર્મિત કૉવિશિલ્ડની સાથે હવે રશિયાની રસી સ્પૂતનિકને પણ ભારતમાં આપવાની મંજૂરી મળી ગઇ છે.  

દારુ પીવા પર શું થશે અસર
રસીકરણની સાથે જ એ પ્રકારની સ્ટડી પણ સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે બન્ને ડૉઝના સમય અંતર અને બન્ને ડૉઝ લગાવાયા બાદ આપણે પોતાની આદતોને કઇ રીતે કન્ટ્રૉલ કરવાની છે. એક રિપોર્ટમાં તે લોકોને સાવધાન કરવામાં આવ્યા છે, જે દારુના આદી છે. રિપોર્ટ અનુસાર, એવા લોકોને કૉવિડના બન્ને ડૉઝ, એટલે કે પહેલો અને બીજો ડૉઝના વચ્ચે અંતર અને બન્ને ડૉઝ લાગ્યા બાદ દારુનુ સેવન પર અંકુશ લગાવવુ પડશે. 

રસીકરણના સાઇડ ઇફેક્ટ પર રાખવામા આવી નજર 
ભારતમાં વેક્સિન લગાવ્યા બાદ સતત આની સાઇડ ઇફેક્ટ પર પણ નજર રાખવામાં આવી, જેમાં સમય સમય પર રિપોર્ટ્સ અને જાણકારીઓ સ્વાસ્થ્ય સંસ્થાઓ અને ભારત સરકાર મંત્રાલય તરફથી શેર કરવામાં આવી રહી. વળી લોકોને સારુ ખાવા-પીવાની સાથે માસ્ક અને સામાજિક દુરીનુ પાલન કરાવવાનુ કહેવામા આવ્યુ, જેનુ મોટા સ્તર પર લોકોએ પાલન પણ કર્યુ. પરંતુ ભારતમાં એક મોટી સંખ્યામાં દારુન સેવન કરનારા લોકોની છે, તો એ સવાલ પણ સામે આવ્યો કે શું દારુનુ સેવન કોરોના વેક્સિનમાં કોઇ બાધા કે સાઇડ ઇફેક્ટની ભૂમિકા નિભાવી શકે છે? આ રિપોર્ટ સામે આવ્યા બાદ એ બહુજ સારુ લાગ્યુ કે દારુ પીનારા લોકો રસીના પહેલો ડૉઝ લીધા અને બીજા ડૉઝના અંતરની વચ્ચે, અને બન્ને ડૉઝ લીધા બાદ દારુનુ સેવન કરવાનુ ઓછુ કરે, જો થોડાક દિવસો માટે દારુ પીવાનુ બંધ કરે તો બહુજ સારુ રહેશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
Embed widget