શોધખોળ કરો

કોરોના વેક્સિન લીધા બાદ દારુ પીવાથી ફાયદો થશે કે નુકશાન, સ્ટડીમાં થયો મોટો ખુલાસો

એક રિપોર્ટમાં તે લોકોને સાવધાન કરવામાં આવ્યા છે, જે દારુના આદી છે. રિપોર્ટ અનુસાર, એવા લોકોને કૉવિડના બન્ને ડૉઝ, એટલે કે પહેલો અને બીજો ડૉઝના વચ્ચે અંતર અને બન્ને ડૉઝ લાગ્યા બાદ દારુનુ સેવન પર અંકુશ લગાવવુ પડશે. 

નવી દિલ્હીઃ કોરોના મહામારી દરમિયાન ભારત એક એવો દેશ છે જે પહેલી લહેર દરમિયાન જ દુનિયામાં વેક્સિન બનાવનારા દેશોમાં અગ્રીમ રહ્યો. પરંતુ આખી દુનિયાથી અહીં ભારતમાં રસી બનાવતી વખતે એ વાતનુ ધ્યાન રાખવામા આવ્યુ કે આપણા દેશના લોકોને રહેવા-સહવા અને અહીં થનારી બિમારીઓની અસરથી અહીંના લોકોની ઇમ્યૂનિટીનુ લેવલ શું છે.  

ભારતે બનાવી કૉવેક્સિન 
દુનિયાના કેટલાય દેશોમાં કૉવિડને લઇને રિસર્ચ અને રસી બનાવવાનુ કામ યુદ્ધ સ્તર પર શરૂ થયુ અને ભારતે પણ આમાં સફળતા હાંસલ કરી. ભારતમાં કૉવેક્સિન નામની વેક્સિન બાદ આની પરીક્ષણ અને પછી સફળતાની સાથે ભારતમાં આપવામાં આવી રહી છે. સાથે જ ભારતમાં ઓક્સફોર્ડ નિર્મિત કૉવિશિલ્ડની સાથે હવે રશિયાની રસી સ્પૂતનિકને પણ ભારતમાં આપવાની મંજૂરી મળી ગઇ છે.  

દારુ પીવા પર શું થશે અસર
રસીકરણની સાથે જ એ પ્રકારની સ્ટડી પણ સામે આવી છે, જેમાં કહેવામાં આવ્યુ છે કે બન્ને ડૉઝના સમય અંતર અને બન્ને ડૉઝ લગાવાયા બાદ આપણે પોતાની આદતોને કઇ રીતે કન્ટ્રૉલ કરવાની છે. એક રિપોર્ટમાં તે લોકોને સાવધાન કરવામાં આવ્યા છે, જે દારુના આદી છે. રિપોર્ટ અનુસાર, એવા લોકોને કૉવિડના બન્ને ડૉઝ, એટલે કે પહેલો અને બીજો ડૉઝના વચ્ચે અંતર અને બન્ને ડૉઝ લાગ્યા બાદ દારુનુ સેવન પર અંકુશ લગાવવુ પડશે. 

રસીકરણના સાઇડ ઇફેક્ટ પર રાખવામા આવી નજર 
ભારતમાં વેક્સિન લગાવ્યા બાદ સતત આની સાઇડ ઇફેક્ટ પર પણ નજર રાખવામાં આવી, જેમાં સમય સમય પર રિપોર્ટ્સ અને જાણકારીઓ સ્વાસ્થ્ય સંસ્થાઓ અને ભારત સરકાર મંત્રાલય તરફથી શેર કરવામાં આવી રહી. વળી લોકોને સારુ ખાવા-પીવાની સાથે માસ્ક અને સામાજિક દુરીનુ પાલન કરાવવાનુ કહેવામા આવ્યુ, જેનુ મોટા સ્તર પર લોકોએ પાલન પણ કર્યુ. પરંતુ ભારતમાં એક મોટી સંખ્યામાં દારુન સેવન કરનારા લોકોની છે, તો એ સવાલ પણ સામે આવ્યો કે શું દારુનુ સેવન કોરોના વેક્સિનમાં કોઇ બાધા કે સાઇડ ઇફેક્ટની ભૂમિકા નિભાવી શકે છે? આ રિપોર્ટ સામે આવ્યા બાદ એ બહુજ સારુ લાગ્યુ કે દારુ પીનારા લોકો રસીના પહેલો ડૉઝ લીધા અને બીજા ડૉઝના અંતરની વચ્ચે, અને બન્ને ડૉઝ લીધા બાદ દારુનુ સેવન કરવાનુ ઓછુ કરે, જો થોડાક દિવસો માટે દારુ પીવાનુ બંધ કરે તો બહુજ સારુ રહેશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
Rajasthan: બાલોતરામાં ટ્રેલર સાથે પ્રાઈવેટ બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો, 6 લોકોના મોત 
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
UP NEWS: સ્વામી અવિમુક્તેશ્વરાનંદને મોટી રાહત, અલ્હાબાદ હાઈકોર્ટે ધરપકડ પર લગાવી રોક
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
Ideas of India 2026 ના મંચ પર સુનીલ શેટ્ટીએ 'બૉર્ડર' ની યાદો તાજી કરી, કહ્યું -'જેપી દત્તાથી ડરી ગયો હતો ને...'
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો
દુલ્હને સુહાગરાત મનાવવાનો કર્યો ઇનકાર, સાસુએ કરી જબરદસ્ત ધુલાઇ, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
Ideas Of India 2026: ગુજરાતમાં બુલડોઝર એક્શન પર શું બોલ્યા હર્ષ સંઘવી?
Ideas Of India: મેરેજ રજિસ્ટ્રેશન કાયદા પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની ગુજરાતના વાતાવરણમાં પલટાની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
Bolivia Plane Crash: બોલિવિયામાં ભયંકર વિમાન દુર્ઘટના, 15 લોકોના મૃત્યુ અને 30 ઘાયલ
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમિફાઈનલના દરવાજા, જાણો સમીકરણ 
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
Ideas of India 2026: એબીપી ન્યૂઝના 'આઈડિયા ઓફ ઈન્ડિયા' માં શાહરુખ ખાન, મંચ પરથી કહી આ મોટી વાત
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
India GDP: ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા થયા જાહેર,  7.8 ટકા નોંધાયો વિકાસ દર 
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
અંતિમ 18 બોલમાં બાજી પલટી, હારેલી મેચ જીતી ગયું ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
8th Pay Commission: ફેમિલી યૂનિટ 3થી 5 થશે તો કેંદ્રીય કર્મચારીઓના પગારમાં 66% વધારો થશે? જાણો  
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Market Update: મોટા ઘટાડા સાથે બંધ થયું શેર બજાર, સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25200 નીચે
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Ideas of India 2026: સુનીલ શેટ્ટીએ જણાવ્યું ફિલ્મ  'બોર્ડર' માટે કેમ ના પાડી હતી, કહ્યું- 'જેપી દત્તાથી ડરી ગયો હતો'
Embed widget