શોધખોળ કરો

'સાબરમતી જેલમાં બંધ એક વ્યક્તિ...', બાબા સિદ્દીકી હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ આવતા બોલ્યા પ્રિયંકા ચતુર્વેદી

Baba Siddique Shot Dead: શિવસેના યૂબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ બાબા સિદ્દીકીની હત્યા મામલામાં કહ્યું કે મહારાષ્ટ્રની કાયદા વ્યવસ્થામાં આવી નિષ્ફળ પહેલાં કદી જોવા નથી મળી.

Baba Siddique Shot Dead in Mumbai: શિવસેના યૂબીટીના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ બાબા સિદ્દીકીની હત્યા મામલામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવતા મુંબઈ પોલીસને ઘેરી છે. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, "એક વ્યક્તિ જે ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે તે સતત મુંબઈમાં કોન્ટ્રાક્ટ કિલિંગને અંજામ આપી રહ્યો છે. આપણી મુંબઈ પોલીસ આટલી અસહાય નહોતી કારણ કે એવું લાગે છે કે ગુજરાતની જોડી રાજ્યના સીએમ તરીકે કામ કરી રહી છે."

પ્રિયંકા ચતુર્વેદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "મહારાષ્ટ્રએ કાયદા વ્યવસ્થામાં આ સ્તરની નિષ્ફળતા નહોતી જોઈ. આ મૃત્યુ મુંબઈમાં 80ના દાયકાની યાદ અપાવે છે. આ વર્ષની હાઈ પ્રોફાઇલ ઘટનાઓ પર એક નજર નાખો, તો એકને છોડીને બાકી બધા સત્તાધારી પક્ષના સહયોગી છે." પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે 24 ફેબ્રુઆરીએ ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે એક પોલીસ સ્ટેશનની અંદર કલ્યાણના મિંધે સેના પ્રમુખ મહેશ ગાયકવાડ પર ગોળીઓ ચલાવી દીધી.

શિવસેના યૂબીટી નેતાએ હત્યાકાંડની યાદી આપી

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે 24 ફેબ્રુઆરીએ જ અભિષેક ઘોસાલકરની ફેસબુક લાઇવ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. પ્રિયંકાએ કહ્યું કે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ મુંબઈ પોલીસ પાસેથી તપાસ પોતાના હાથમાં લઈ લીધી. 24 ઓક્ટોબરે એનસીપીના સભ્ય સચિન કુર્મીની ભાયખલામાં છરી મારીને હત્યા કરી દેવામાં આવી.

રેલ મંત્રીના કાર્યક્રમ પર પ્રિયંકાએ સવાલો ઉઠાવ્યા

પ્રિયંકા ચતુર્વેદીએ રેલ મંત્રી પર પણ નિશાન સાધ્યું છે. તેમણે 'એક્સ' પર લખ્યું, "મુંબઈમાં એક સીનિયર નેતાની નૃશંસ હત્યા થઈ છે પરંતુ રીલ મંત્રીને બાંદ્રામાં નવી ટ્રેનને લીલી ઝંડી બતાવવાથી રોકવામાં નથી આવ્યા જ્યાં આ ચોંકાવનારી ઘટના થઈ હતી. આ ભાજપનો પોતાના ગઠબંધન સહયોગી પ્રત્યેનો આદર છે."

આ પણ વાંચોઃ

કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચારHun To Bolish:  હું તો બોલીશ : પહેલા બકવાસ, પછી માફીHun To Bolish : હું તો બોલીશ : બુટલેગરની સાથે કોણ સામે કોણ?BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
અમદાવાદના ખાણીપીણીના શોખીનો માટે માઠા સમાચાર: માણેકચોક બજાર આવતીકાલથી એક મહિના માટે બંધ
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર,  હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
Ration Card e-KYC: રાશન કાર્ડ ધારકો માટે જરૂરી ખબર, હવે ઘરે બેઠા કરો ઈ-કેવાયસી
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી: 20 વર્ષમાં આ દેશો પર થશે ઇસ્લામિક શાસન, જાણો કયા દેશો છે યાદીમાં
GGW vs UPW Highlights: ગુજરાત જાયન્ટ્સની એકતરફી જીત, ઘરેલુ મેદાન પર યુપી વોરિયર્સને મળી સૌથી મોટી હાર
GGW vs UPW Highlights: ગુજરાત જાયન્ટ્સની એકતરફી જીત, ઘરેલુ મેદાન પર યુપી વોરિયર્સને મળી સૌથી મોટી હાર
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Embed widget