શોધખોળ કરો

Bihar Election 2025: પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂર્ણ, 6 નવેમ્બરે 121 બેઠકો પર મતદાન 

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ને લઈને રાજકીય ઉથલપાથલ ચાલુ છે. મતદાનના પ્રથમ તબક્કા માટે પ્રચાર મંગળવાર (4 નવેમ્બર) ના રોજ પૂર્ણ થયો.

Bihar assembly election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ને લઈને રાજકીય ઉથલપાથલ ચાલુ છે. મતદાનના પ્રથમ તબક્કા માટે પ્રચાર મંગળવાર (4 નવેમ્બર) ના રોજ પૂર્ણ થયો. રાજ્યની 243  વિધાનસભા બેઠકો માટે ચૂંટણી 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 121  બેઠકો માટે મતદાન 6  નવેમ્બરના રોજ થશે, જ્યારે બીજા તબક્કામાં 122 બેઠકો માટે મતદાન થશે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો એનડીએ અને મહાગઠબંધન વચ્ચે હોવાનું માનવામાં આવે છે. પ્રચારના અંતિમ દિવસે મંગળવારે (4 નવેમ્બર) ભાજપ, જેડીયુ, આરજેડી અને કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના અગ્રણી નેતાઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જોરશોરથી પ્રચાર કર્યો અને જીતનો દાવો કર્યો.

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 18 જિલ્લાઓમાં મતદાન

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 1 જિલ્લાઓમાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ 18 જિલ્લાઓમાં પટના, નાલંદા, બક્સર, ભોજપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, દરભંગા, સમસ્તીપુર, મધેપુરા, સહરસા, ખગરિયા, બેગુસરાય, મુંગેર, લખીસરાય અને શેખપુરા વિધાનસભા વિસ્તારોમાં મતદાન થશે.

બિહાર ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ 3.75  કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 45,341 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં કુલ 1314 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બધા મતદાન મથકો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આંતરિક ગઠબંધન રાજકારણ અને જાતિ આધારિત રાજકારણ કેટલાક બિંદુઓ પર મતદાનને અસર કરી શકે છે, પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આ અશક્ય છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે બંને ગઠબંધન મજબૂત છે. 

પ્રચાર હવે સમાપ્ત થયા પછી જે ઉમેદવાર મતદાન મથક સુધી વધુ મતદારો પહોંચાડી શકે છે તેનો જ વિજય થશે તે ચોક્કસ છે. લગભગ દરેક ઉમેદવારનું કાર્યાલય આ હાંસલ કરવા માટે કામ કરી રહ્યું છે. 

બિહાર ચૂંટણીમાં બે ગઠબંધન મુખ્યત્વે આમને-સામને છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને  રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વ હેઠળ મહાગઠબંધન વચ્ચે સ્પર્ધા છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈપણ ગઠબંધનને 122  બેઠકોની જરૂર  છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ચૂંટણી પંચે બે તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ તબક્કામાં 121  બેઠકો હશે, જ્યારે બીજા તબક્કામાં 122  બેઠકો હશે. બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકો છે. 6 અને 11  નવેમ્બરે મતદાન થશે. પરિણામો 14  નવેમ્બરે જાહેર કરવામાં આવશે.  રાજ્યમાં પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન અનુક્રમે 6 અને 11 નવેમ્બરે થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

Rajkot Murder Case: રાજકોટમાં મહિલાની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ, પતિએ જ પત્નીની હત્યા કર્યાનો થયો ખુલાસો.
Ahmedabad Demolition News: અમદાવાદના ઈસનપુરમાં સતત બીજા મેગા ડિમોલિશન ચાલ્યું
PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget