શોધખોળ કરો

જમ્મુમાં LoC પાસે પાકિસ્તાનના ફાયરિંગમાં BSFનો જવાન શહીદ, સાત ઇજાગ્રસ્ત

બીએસએફના ડિરેક્ટર જનરલે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. BSF ને ભારત અને પાકિસ્તાન વચ્ચેની 2 હજાર કિલોમીટરથી વધુ લાંબી સરહદની સુરક્ષાનું કામ સોંપવામાં આવ્યું છે.

જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો અને સાત અન્ય ઘાયલ થયા હતા. પાકિસ્તાનની ફાયરિંગની ઘટના આરએસ પુરા સેક્ટરમાં બની હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝે બહાદુરીથી નેતૃત્વ કર્યું અને સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.

પાકિસ્તાન દ્વારા સરહદ પારથી કરવામાં આવેલા ગોળીબારમાં તે અને અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. આમાં ઇમ્તિયાઝ શહીદ થયા હતા જ્યારે અન્ય સુરક્ષા કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુ ફ્રન્ટિયરે ‘એક્સ’ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે "10 મે 2025ના રોજ જમ્મુ જિલ્લાના આરએસ પુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ક્રોસ બોર્ડર ગોળીબાર દરમિયાન રાષ્ટ્રની સેવામાં બહાદુર બીએસએફ સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ દ્વારા આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાનને અમે સલામ કરીએ છીએ. બીએસએફના ડિરેક્ટર જનરલે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

બીએસએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઇમ્તિયાઝના સન્માનમાં રવિવારે પલૌરામાં જમ્મુ ફ્રન્ટિયર મુખ્યાલય ખાતે શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવશે. BSF ને ભારત અને પાકિસ્તાન વચ્ચેની 2 હજાર કિલોમીટરથી વધુ લાંબી સરહદની સુરક્ષાનું કામ સોંપવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે.

આમ છતાં પાકિસ્તાને શનિવારે રાત્રે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને જમ્મુ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ડ્રોન મોકલ્યા હતા. સશસ્ત્ર દળોએ ઝડપી કાર્યવાહી કરી અને એર ડિફેન્સની મદદથી તેને તોડી પાડ્યા હતા. શ્રીનગર શહેરમાં અનેક વિસ્ફોટ થયા છે. સુરક્ષા એજન્સીઓએ શહેરના બટવારા વિસ્તારમાં એક લશ્કરી સંસ્થા પાસે ઉડતા ડ્રોનને તોડી પાડ્યું હતું.

શનિવારે સાંજે ભારતે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત થયાના થોડા કલાકો પછી જ આ ઘટના બની. કેન્દ્ર સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ગોળીબાર કરીને લશ્કરી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવાના દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન કર્યું છે.

સૂર્યાસ્ત પછી શહેરમાં થયેલા અનેક વિસ્ફોટો બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ યુદ્ધવિરામની જાહેરાત પર સવાલ ઉઠાવ્યા હતા. શહેરના રાત્રિના આકાશમાં જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી અને વિસ્ફોટોનો અવાજ 15 મિનિટના અંતરે સંભળાતો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉત્તર કાશ્મીરના બારામુલા શહેરમાં રાત્રે લગભગ 8.20 વાગ્યે એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD
કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Embed widget