શોધખોળ કરો

શું દારૂથી કોરોના વાયરસની સારવાર થઈ શકે ? જાણો નિષ્ણાંતો શું કહે છે

હાલમાં જ દારૂ પીવાથી કોરોનાની સારવારને લઈને કેટલીક માહિતી વાયરલ થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, દારૂ કરોના વાયરસની સામે સુરક્ષા આપે છે.

ચંદીગઢઃ કોરોના વાયરસ મહામારીની બીજી લહેરની સાથે સોશિયલ મીડિયા પર કોરોનાની સારવાર કરવાના અનેક દાવા પણ વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવીએ કે વાયરસ થઈ રહેલ પોસ્ટની કોઈ પ્રમાણિકતા હોતી નથી. તેને દેશા કોઈપણ મેડિકલ પ્રોફેશનલ અથવા નિષ્ણાતોનું સમર્થન નથી હોતું અને તેઓ તો અવારનવાર આવી વાતોને ફગાવી દેતા હોય છે. હાલમાં જ દારૂ પીવાથી કોરોનાની સારવારને લઈને કેટલીક માહિતી વાયરલ થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, દારૂ કરોના વાયરસની સામે સુરક્ષા આપે છે. પરંતુ કોવિડ-19 પર પંજાબમાં બનાવાવમાં આવેલ નિષ્ણાંતોની સમિતિના મુખ્ય ડોક્ટર કે. કે. તલવારે બુધારે આ વાતને ફગાવી દીધી છે.

શું દારૂ કોરોનાને ખત્મ કરે છે ?

કે. કે. તલવારે લોકોને સોશિયલ મીડિયા પર ચાલી રહેલ અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વધારે દારૂ પીવાથી લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી શકે છે અને તેનાથી કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ વધી જાય છે. તલવારે સોશિયલ મીડિયામાં ફરતી પોસ્ટને ટાંકીને કહ્યું કે, “મેં વાંચ્યું છે કે દારૂનું સેવન કરવાથી વાયરસ સામે સુરક્ષા મળે છે.” તેમણએ લોકોને સાવધાન કરતાં કહ્યું કે, આ પ્રકારની ખોટી માન્યતાઓથી સમસ્યા ઉભી થઈ શકે છે. જો લોકો વધારે માત્રામાં દારૂ પીવા લાગશે તો કોરોના વાયરસથી સંક્રમિત થાનું જોખમ વધી જશે.

નિષ્ણાંતોએ કહ્યું કે પોસ્ટમાં કોઈ તથ્ય નથી

તેમણે દારૂથી કોરોના મરવાના અહેવાલને પાયાવિહોણા ગણાવ્યા છે. જોકે, તેમણે એ જરૂર કહ્યું કે, ઓછી માત્રામાં દારૂનું સેવન નુકસાકનકારક નથી. તલવારે વૈજ્ઞાનિક દેખરેખને ટાંકીને કહ્યું કે, કહેવાય છે કે, લોકોએ કોરોના વિરૂદ્ધ કોવિડ-19 રસી લેવાના બે દિવસ પહેલા અને લીધાના બે દિવસ બાદ સુધી દારૂ ન પીવો જોઈએ. નોંધનીય છે કે, પંજાબમાં અત્યાર સુધીમાં ચાર લાખ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget