શોધખોળ કરો

શું દારૂથી કોરોના વાયરસની સારવાર થઈ શકે ? જાણો નિષ્ણાંતો શું કહે છે

હાલમાં જ દારૂ પીવાથી કોરોનાની સારવારને લઈને કેટલીક માહિતી વાયરલ થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, દારૂ કરોના વાયરસની સામે સુરક્ષા આપે છે.

ચંદીગઢઃ કોરોના વાયરસ મહામારીની બીજી લહેરની સાથે સોશિયલ મીડિયા પર કોરોનાની સારવાર કરવાના અનેક દાવા પણ વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવીએ કે વાયરસ થઈ રહેલ પોસ્ટની કોઈ પ્રમાણિકતા હોતી નથી. તેને દેશા કોઈપણ મેડિકલ પ્રોફેશનલ અથવા નિષ્ણાતોનું સમર્થન નથી હોતું અને તેઓ તો અવારનવાર આવી વાતોને ફગાવી દેતા હોય છે. હાલમાં જ દારૂ પીવાથી કોરોનાની સારવારને લઈને કેટલીક માહિતી વાયરલ થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, દારૂ કરોના વાયરસની સામે સુરક્ષા આપે છે. પરંતુ કોવિડ-19 પર પંજાબમાં બનાવાવમાં આવેલ નિષ્ણાંતોની સમિતિના મુખ્ય ડોક્ટર કે. કે. તલવારે બુધારે આ વાતને ફગાવી દીધી છે.

શું દારૂ કોરોનાને ખત્મ કરે છે ?

કે. કે. તલવારે લોકોને સોશિયલ મીડિયા પર ચાલી રહેલ અફવાઓ પર ધ્યાન ન આપવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વધારે દારૂ પીવાથી લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા ઘટી શકે છે અને તેનાથી કોરોના વાયરસથી સંક્રમિત થવાનું જોખમ વધી જાય છે. તલવારે સોશિયલ મીડિયામાં ફરતી પોસ્ટને ટાંકીને કહ્યું કે, “મેં વાંચ્યું છે કે દારૂનું સેવન કરવાથી વાયરસ સામે સુરક્ષા મળે છે.” તેમણએ લોકોને સાવધાન કરતાં કહ્યું કે, આ પ્રકારની ખોટી માન્યતાઓથી સમસ્યા ઉભી થઈ શકે છે. જો લોકો વધારે માત્રામાં દારૂ પીવા લાગશે તો કોરોના વાયરસથી સંક્રમિત થાનું જોખમ વધી જશે.

નિષ્ણાંતોએ કહ્યું કે પોસ્ટમાં કોઈ તથ્ય નથી

તેમણે દારૂથી કોરોના મરવાના અહેવાલને પાયાવિહોણા ગણાવ્યા છે. જોકે, તેમણે એ જરૂર કહ્યું કે, ઓછી માત્રામાં દારૂનું સેવન નુકસાકનકારક નથી. તલવારે વૈજ્ઞાનિક દેખરેખને ટાંકીને કહ્યું કે, કહેવાય છે કે, લોકોએ કોરોના વિરૂદ્ધ કોવિડ-19 રસી લેવાના બે દિવસ પહેલા અને લીધાના બે દિવસ બાદ સુધી દારૂ ન પીવો જોઈએ. નોંધનીય છે કે, પંજાબમાં અત્યાર સુધીમાં ચાર લાખ લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
MI vs RCB Highlights: 6, 4, 6, 4..., અંતિમ 4 બોલમાં 18 રનની જરુર હતી, નદીન ડી ક્લર્કે ઈતિહાસ રચ્યો 
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
વૈશ્વિક તણાવ વચ્ચે ચાંદી ચમકી, 2.5 લાખ પ્રતિ કિલો પર પહોંચી કિંમત, સોનામાં પણ ઉછાળો
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'જેમ માદુરોને ઉઠાવ્યા, એમ નેતન્યાહૂને પણ ઉઠાવી લો', પાકિસ્તાનના રક્ષામંત્રીએ ટ્રમ્પને કરી મોટી ડિમાન્ડ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Embed widget