શોધખોળ કરો

કોરોના વેક્સિનેશન સર્ટિફિકેટ પર ફરી છપાશે PM મોદીનો ફોટો, કેન્દ્ર સરકાર બનાવી રહી છે યોજનાઃ સૂત્ર

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, આચારસંહિતા લાગુ થયા બાદ કોવિડ-19 રસીના પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો હતો

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકાર આ રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છાપવાનું ફરી શરૂ કરવા જઇ રહી છે.  ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ અને આદર્શ આચારસંહિતા અમલમાં આવ્યા બાદ 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુરના પાંચ રાજ્યોમાં રસીકરણ સર્ટિફિકેટમાંથી મોદીની તસવીર હટાવી દેવામાં આવી હતી.

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આ રાજ્યોમાં કોવિડ રસીકરણ સર્ટિફિકેટ પર વડા પ્રધાનની તસવીરને છાપવાના કામને અગ્રતાના ધોરણે ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સૂત્રએ 'પીટીઆઈ-ભાષા'ને જણાવ્યું કે આ પાંચ રાજ્યોમાં લોકોને કોવિડ-19 સર્ટિફિકેટમાં વડાપ્રધાનની તસવીર સામેલ કરવા માટે કો-વિન પ્લેટફોર્મ પર જરૂરી ફેરફારો કરવામાં આવશે.'

નોંધનીય છે કે  પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે, આચારસંહિતા લાગુ થયા બાદ કોવિડ-19 રસીના પ્રમાણપત્ર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દેવામાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ તસવીરને સ્વાસ્થ્ય મંત્રાલયે Co-WIN એપમાંથી ફિલ્ટર લગાવીને હટાવી દીધી છે.

ગયા વર્ષે માર્ચ 2021માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કેટલાક રાજકીય પક્ષોએ ચૂંટણીવાળા રાજ્યોમાં રસીકરણ પ્રમાણપત્ર અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેમણે આદર્શ આચાર સંહિતાના કારણે ચૂંટણી હોય તેવા રાજ્યોમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રમાંથી પીએમ મોદીનો ફોટો હટાવવાની માંગ કરી હતી. જે બાદ ચૂંટણી પંચે આચારસંહિતા દરમિયાન પીએમ મોદીનો ફોટો ન લગાવવાનો આદેશ આપ્યો હતો.

 

Vodafone-ideaએ આ કારણસર 8 હજાર સિમ કાર્ડને કરી દીધા બ્લૉક, જાણો શું હતી આ કાર્ડમાં ભૂલ....

સ્ટૉરેજનુ ટેન્શન ખતમ ! આવી ગયો 1TB મેમરી વાળો આ સ્પેશ્યલ ફોન, જાણો કિંમતથી લઇને તમામ ડિટેલ્સ

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ પર આ રીતે ભારી પડે છે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો સૌથી વધુ મેચ કોણે જીતી

અમેઝૉનની ડીલમાં બેસ્ટ Dyson Air Purifier ખરીદો 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ! જાણી લો ઓફર...........

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'રાવલપિંડી સુધી ભારતીય સેનાની ધાક, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
'રાવલપિંડી સુધી ભારતીય સેનાની ધાક, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Donald Trump: ભારત-પાકિસ્તાનને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક્સ પર કરી આવી પોસ્ટ, જુઓ વીડિયોમાંAhmedabad: અમદાવાદની તાજ હોટલને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની પાકિસ્તાનથી ધમકી | Abp AsmitaGujarat Rain Forecast: આગામી ત્રણ દિવસ રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ભયંકર આગાહીMonsoon Entry News: કેરળમાં પાંચ દિવસ પહેલા ચોમાસાના આગમનના એંધાણ, ગુજરાતમાં ક્યારે થશે એન્ટ્રી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ જ છે', યુદ્ધવિરામ વચ્ચે ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન
'રાવલપિંડી સુધી ભારતીય સેનાની ધાક, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
'રાવલપિંડી સુધી ભારતીય સેનાની ધાક, પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા', ઓપરેશન સિંદૂર પર બોલ્યા રાજનાથ સિંહ
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર અને હવે યુદ્ધવિરામ... રાહુલ ગાંધીએ PM મોદીને પત્ર લખીને કરી મોટી માંગ
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
India Pakistan Tension: કોંગ્રેસની વિશેષ સત્રની માંગ, કહ્યું- PM મોદીની અધ્યક્ષતામાં યોજાય સર્વદળીય બેઠક
RBI: દેશની સૌથી મોટી બેન્ક પર RBIની કાર્યવાહી, ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
RBI: દેશની સૌથી મોટી બેન્ક પર RBIની કાર્યવાહી, ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ
IPL 2025 ફરી શરૂ થશે તો મેદાનો બદલાઇ જશે, હવે આ શહેરોમાં રમાશે મેચો ? સામે આવી મોટી જાણકારી
IPL 2025 ફરી શરૂ થશે તો મેદાનો બદલાઇ જશે, હવે આ શહેરોમાં રમાશે મેચો ? સામે આવી મોટી જાણકારી
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની હડતાળ યથાવત, 17 કરોડની છેતરપિંડી કરનાર બેની ધરપકડ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટની હડતાળ યથાવત, 17 કરોડની છેતરપિંડી કરનાર બેની ધરપકડ
પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
પહેલગામ આતંકીઓનું શું થયું... પકડાયા ? યુદ્ધ વિરામ બાદ ઓવૈસીના નેતાનો સરકારને સવાલ
Embed widget