શોધખોળ કરો

UP Election 2022: હુમલા બાદ Asaduddin Owaisiની સિક્યોરિટી વધારવામાં આવી. સરકારે આપી Z કેટેગરીની સુરક્ષા

સાંસદ પર હુમલા બાદ શુક્રવારે એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું હતું કે પૂછપરછ અને સીસીટીવી ફૂટેજથી આ ઘટનામાં સામેલ બે લોકોને પકડી લેવામાં આવ્યા છે.

Attack on Asaduddin Owaisi: હૈદરાબાદથી લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર હુમલા કેન્દ્ર સરકારે તેમની સુરક્ષામાં વધારો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ કહ્યું કે સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે સાંસદ અસદુદ્દીન ઓવૈસીની સુરક્ષાની સમીક્ષા કરી છે અને તેમને તાત્કાલિક સીઆરપીએફની ઝેડ કેટેગરીની સુરક્ષા આપી છે. 

સાંસદ પર હુમલા બાદ શુક્રવારે એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે કહ્યું હતું કે પૂછપરછ અને સીસીટીવી ફૂટેજથી આ ઘટનામાં બે લોકો સામેલ હોવાની જાણકારી મળી છે. બંન્ને વ્યક્તિઓને કેટલાક કલાકોમાં પોલીસે ઝડપી લીધા હતા. ઘટનામાં સામેલ હથિયાર અને એક કાર જપ્ત કરી લેવામાં આવી છે.

 એડીજીએ કહ્યું કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ સાંસદના એક ધર્મ વિશેષ પ્રત્યેના ભાષણની શૈલીથી દુઃખી હતા. આરોપીઓએ કહ્યું કે તેમણે આ કારણે આ હુમલો કર્યો છે. આ ઘટનામાં કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે.

 નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસનામાં અસદુદ્દીન ઔવેસીના કાફલા પર ફાયરિંગ થયું છે. ગાઝિયાબાદના ડાસનામાં ઔવેસીના કાફલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઔવેસીનો કાફલો મેરઠથી દિલ્હી પરત ફરી રહ્યો હતો ત્યારે તેમના કાફલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ઔવેસીએ દાવો કર્યો હતો કે ત્રણથી ચાર લોકોએ ફાયરિંગ કર્યું છે આ ઘટનાને લઇને અસદુદ્દીન ઓવૈસીએ ન્યૂઝ એજન્સી એએનઆઇએ કહ્યું કે હું મેરઠના કિઠૌરમાં એક ચૂંટણી કાર્યક્રમ બાદ દિલ્હી જઇ રહ્યો હતો. છીઆરસી ટોલ પ્લાઝા પાસે બે લોકોએ મારી ગાડી પર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. તે કુલ ત્રણ-ચાર લોકો હતા. મારી ગાડીના ટાયર પંક્ચર થઇ ગયા છે. ત્યારબાદ હું બીજી ગાડીમાં ત્યાંથી નીકળ્યો છું.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget