શોધખોળ કરો

ISRO નહીં પરંતુ અહીંથી વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવા ‘Hello’મેસેજ મોકલાયો, હવે માત્ર 9 દિવસ બાકી છે

ચંદ્રની સપાટીથી 4.2 કીમીની ઉંચાઇ પર પણ લેન્ડર વિક્રમ નક્કી કરાયેલા પથ પરથી ભટકી ગયું હતું.

નવી દિલ્હીઃ ચંદ્રની સપાટીથી માત્ર 2 કિલેટર દૂર ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમનો સંપર્ક તૂટી ગયા બાદ હવે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઈસરો ચંદ્રની સપાટી પર બેસુધ પડેલ વિક્રમનો સંપર્ક કરવાનો અંતિમ પ્રયત્ન કરવામાં લાગ્યું છે. બીજી બાજુ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ પણ વિક્રમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા માટે ‘હેલો’મેસેજ મોકલ્યો છે. પોતાના ડીપ સ્પેસ ગ્રાઉન્ડ સ્ટેશન નેટવર્કના આધારે નાસાની જેટ પ્રોપલ્સન લેબોરેટરી (JPL)એ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે વિક્રમને એક રેડિયો ફ્રીક્વેન્સી મોકલી છે. નાસાના સૂત્રોએ આ અંગે પુષ્ટી કરી છે. સૂત્રોએ આ અંગેની જાણકારી આપતાં કહ્યું કે 'હા નાસા/JPL વિક્રમ સાથે ડીપ સ્પેસ નેટવર્ક (DSN) દ્વારા સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.' જો કે લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાની આશા દિવસેને દિવસે ઘટી રહી છે. પૃથ્વીના 14 દિવસ બાદ એટલે કે 20-21 સપ્ટેમ્બરે જ્યારે ચંદ્ર પર રાત થઇ જશે ત્યારબાદ વિક્રમ સાથે ફરી સંપર્ક કરવાની આશા પૂર્ણ થઇ જશે. બુધવારે ઇસરોએ જણાવ્યું હતું કે લેન્ડર વિક્રમ સાથે ચંદ્રની સપાટી પર 2.1 કીમીની ઉંચાઇ પર નહીં પરંતુ 335 મીટર પર સંપર્ક તૂટી ગયો હતો. ઇસરોના મિશન ઓપરેશન કોમ્પલેક્સથી આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે. ચંદ્રની સપાટીથી 4.2 કીમીની ઉંચાઇ પર પણ લેન્ડર વિક્રમ નક્કી કરાયેલા પથ પરથી ભટકી ગયું હતું પરંતુ જલ્દી તેને ઠીક કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ જ્યારે ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર જ્યારે ચંદ્રની સપાટીની 2.1 કીમી ઉંચાઇ પર પહોંચ્યું ત્યારે તે પોતાનો રસ્તો ભટકી ગયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget