શોધખોળ કરો

Train Accident: મુંબઇમાં ચાલુ લૉકલ ટ્રેનમાંથી 5 લોકોના નીચે પડતા મોત, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ

Mumbai Train Accident: થાણેમાં લૉકલ ટ્રેનને આ અકસ્માત દિવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે નડ્યો, જેમાં 5 લોકોના મોત થતાં જ અફરાતફરી મચી ગઇ હતી

Mumbai Train Accident: સોમવારે સવારે મુંબઈ નજીક થાણેમાં લૉકલ ટ્રેનમાં એક મોટો અકસ્માત થયો. જ્યાં ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત થયા. આ અકસ્માત દિવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે થયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, 10 થી 12 મુસાફરો પડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો લટકીને મુસાફરી કરી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન એટલી ભરેલી હતી કે મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા, જે દરમિયાન આ અકસ્માત થયો. તમામ પીડિતોની ઉંમર 30-35 વર્ષની વચ્ચે હતી. આ અકસ્માતમાં ઘાયલ થયેલા કેટલાક લોકોને કલવાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

થાણેમાં લૉકલ ટ્રેનને આ અકસ્માત દિવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે નડ્યો, જેમાં 5 લોકોના મોત થતાં જ અફરાતફરી મચી ગઇ હતી. અને લોકોની દોડધામ વધી ગઇ હતી. રાજ્ય સરકારે આખી ઘટના પર સંજ્ઞાન લેતા જ તપાસના આદેશ આપી દીધા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અકસ્માતની પુષ્ટી કરી હતી અને તમામ 5 લોકોના મોત અંગે તપાસના આદેશ આપ્યા હતા.

ટ્રેનમાં અકસ્માત કેવી રીતે થયો ?
હાલમાં, રેલ્વે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત બાદ સ્થાનિક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. પાંચથી વધુ લોકો ટ્રેનમાંથી પડી ગયા હતા, જેમાંથી પાંચના મોત થયા હતા અને બાકીનાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. મુમ્બ્રા સ્ટેશન પર પહેલાથી જ મુસાફરોની ભારે ભીડ છે. જ્યારે મુસાફરો ટ્રેનમાં ચઢ્યા ત્યારે તેઓ પાટા પર પડી ગયા હતા.

મધ્ય રેલવેએ શું કહ્યું 
મધ્ય રેલવેએ આ અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે થાણેના મુમ્બ્રા રેલવે સ્ટેશન પર સીએસએમટી તરફ જઈ રહેલા કેટલાક મુસાફરો ટ્રેનમાંથી પડી ગયા હતા. અકસ્માતનું કારણ ટ્રેનમાં વધુ પડતી ભીડ હોવાનું માનવામાં આવે છે. રેલવે વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાથી સ્થાનિક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?

વિડિઓઝ

Junagadh news: જૂનાગઢ જિલ્લાના બારા રોડ પર  જુની અદાવતમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
Alpesh Kathiriya: સુરતમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા, તેના ભાઈ સહિત 3 સામે નોંધાયો ગુનો
Surat News: સુરતમાં પત્નીની આત્મહત્યાના કેસમાં પતિની ધરપકડ
Ahmedabad liquor party: અમદાવાદમાં શરાબ, શબાબ, હુક્કા પાર્ટીનો પર્દાફાશ, 4 યુવતી, 17 યુવકો ઝડપાયા
Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 6 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુંગાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું,  મુંબઈમાં MNS ડબલ ડિજિટ પણ પાર કરી શકી નહીં
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
ગૌતમ ગંભીરના કારણે રોહિત શર્માને છોડવી પડી વનડે કેપ્ટનશિપ? ભૂતપૂર્વ ક્રિકેટરના નિવેદનથી મચ્યો હોબાળો
Embed widget