શોધખોળ કરો

Birbhum violence : બિરભુમ હિંસાની CBI દ્વારા તપાસ પર મમતા બેનર્જીની પ્રતિક્રિયા સામે આવી, જાણો શું કહ્યું

Birbhum violence : મમતા બેનર્જીએ કહ્યું કે મને હજુ પણ લાગે છે કે રામપુરહાટ ઘટના પાછળ કોઈ ષડયંત્ર છે. ઘટનાની તપાસ સીબીઆઈએ સંભાળી છે, તે સારો નિર્ણય છે.

Birbhum violence : પશ્ચિમ બંગાળના બિરભુમ જિલ્લાના રામપુરહાટમાં થયેલી ઘટનાની CBI  તપાસને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું મોટું નિવેદન સામે આવ્યું છે. બંગાળના સીએમએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, ત્રિપુરા અને આસામમાં આવી ઘણી ઘટનાઓ બની છે. અમારા પક્ષના કાર્યકરોને ઘટના સ્થળે પહોંચવા દેવામાં આવ્યા ન હતા, પરંતુ અમે બીરભૂમમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષને રોક્યો નથી.

તેમણે કહ્યું કે તૃણમૂલ કાર્યકરની અન્ય પાર્ટીના કાર્યકર દ્વારા હત્યા કરવામાં આવી છે, પરંતુ દરેક જગ્યાએ માત્ર ટીએમસીની ટીકા થઈ રહી છે. અમે આ મામલાની તપાસ કરવા અને રામપુરહાટ ઘટનાનું મૂળ કારણ શોધવા માટે અનેક પગલાં લીધાં છે.

મમતા બેનર્જીએ કહ્યું કે મને હજુ પણ લાગે છે કે રામપુરહાટ ઘટના પાછળ કોઈ ષડયંત્ર છે. CBIએ ઘટનાની તપાસ સંભાળી છે, તે સારો નિર્ણય છે, પરંતુ જો તેઓ માત્ર ભાજપની સૂચનાનું પાલન કરશે  તો અમે વિરોધ કરવા તૈયાર છીએ.

ગયા અઠવાડિયે, 21 માર્ચે, બીરભૂમ જિલ્લાના રામપુર હાટમાં કેટલાક અજાણ્યા લોકોએ દસ ઘરોને આગ ચાંપી દીધી હતી અને આઠ લોકોની હત્યા કરી હતી. આ મામલાની નોંધ લેતા કલકત્તા હાઈકોર્ટે આ મામલાની CBI  તપાસનો આદેશ આપ્યો હતો. હવે આ કેસની તપાસમાં લાગેલી CBIએ 21 લોકોને આરોપી બનાવ્યા છે.

CBIની 30 સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના રામપુરહાટ પહોંચી હતી અને ત્યાં હિંસાની તપાસ શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે થયેલી હિંસામાં દસ ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. જેમાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 8 લોકોના મોત થયા હતા.

12 ઘરોને આગ લગાડવામાં આવી,  8 લોકો જીવતા સળગી ગયા 

22 માર્ચે મંગળવારે વહેલી સવારે રામપુરહાટના બોગાતુઈ ગામમાં લગભગ એક ડઝન ઘરોમાં આગ લગાડવામાં આવતા બે બાળકો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પંચાયત-સ્તરના નેતાની કથિત હત્યાના કલાકોમાં આ ઘટના બની હતી.



વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
Embed widget