શોધખોળ કરો

CAA: યોગીની ચેતાવણી, પ્રદર્શનમાં 'આઝાદી'નો નારો લગાવશો તો નોંધાશે 'દેશદ્રોહ'નો કેસ

યોગીએ પ્રદર્શનકારીઓને ચેતાવણી આપી, કહ્યું- “લોકોને ભારતની જમીન પરથી ભારત વિરુદ્ધ કાવતરા કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.”

લખનઉઃ દેશભરમાં અનેક જગ્યાઓ પર નાગરિકતા કાયદાનો વિરોધ થઇ રહ્યો છે. પ્રદર્શનકારીઓ સીએએને લઇને સરકારનો પુરજોશમાં વિરોધ કરી રહ્યા છે. પરંતુ વિરોધનો આ વખતે સૌથી વિચિત્ર રીત ‘આઝાદી’નો નારો છે. આ મામલે હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદર્શનકારીઓને ચેતાવણી આપી દીધી છે. જો આ નારાનો ઉપયોગ કરાશે તો દેશદ્રોહનો કેસ નોંધાશે. કાનપુરમાં નાગરિકતા કાયદાના પક્ષમાં બીજેપીની સભાને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે જાહેરાત કરી દીધી છે કે, “વિરોધના નામે જો ‘આઝાદી’નો નારો લગાવ્યો તો આ દેશદ્રોહ ગણાશે. સરકાર આના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે.” યોગીએ પ્રદર્શનકારીઓને ચેતાવણી આપી, કહ્યું- “લોકોને ભારતની જમીન પરથી ભારત વિરુદ્ધ કાવતરા કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.” CAA: યોગીની ચેતાવણી, પ્રદર્શનમાં 'આઝાદી'નો નારો લગાવશો તો નોંધાશે 'દેશદ્રોહ'નો કેસ સીએ યોગીએ આ મામલે નિશાન સાધતા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો પર મહિલાઓની આડમાં રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. યોગીએ કહ્યું કે, મહિલાઓને દરેક જગ્યાએ ધરણાં આપવા માટે આગળ કરી દેવાઇ છે. પુરુષો ઘરમાં ધાબળા ઓઢીને સુઇ રહ્યા છે અને મહિલાઓને બહાર કાઢીને પ્રદર્શનમાં બેસાડવામાં આવી છે. CAA: યોગીની ચેતાવણી, પ્રદર્શનમાં 'આઝાદી'નો નારો લગાવશો તો નોંધાશે 'દેશદ્રોહ'નો કેસ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget