શોધખોળ કરો

આગામી લોકસભા ચૂંટણી PMના ચહેરા વગર લડશે મહાગઠબંધન, પરિણામ બાદ થશે નિર્ણય

નવ દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હરાવવા માટે કૉંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો એક થયા છે. લોકસભા ચૂંટણી જીતવા માટે કૉંગ્રેસે બે ચરણમાં પોતાની ફૉર્મૂલા તૈયાર કરી દીધી છે. વિપક્ષી દળોના મહાગઠબંધને વડાપ્રધાનના ચહેરા વગર લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતરવાની રણનીતિ બનાવી છે. સૂત્રો અનુસાર લોકસભા ચૂંટણી જીતવા માટે અને સરકાર બનાવવા માટે કૉંગ્રેસ બે ચરણમાં પોતાની ફૉર્મૂલા તૈયારી કરી છે. જેના પ્રમાણે પ્રથમ ચરણમાં કૉંગ્રેસ તમામ દળો સાથે ગઠબંધન કરીને લોકસભા ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદીને હરાવવાની રણનીતિ અપનાવશે. જ્યારે બીજા ચરણમાં ચૂંટણી પરિણામ બાદ પ્રધાનમંત્રીનો ઉમેદવાર કોણ હશે તેના પર નિર્ણય કરવામાં આવશે. એટલે કે મહાગઠબંધન પીએમ ઉમેદવારની જાહેરાત કર્યા વગર ચૂંટણી લડશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, મોદી પીએમ ત્યારેજ બનશે જ્યારે 230 થી 240 બેઠકો પર જીત મેળવશે, પરંતુ મને વિશ્વાસ છે કે જો ગઠબંધન સટીક રહેશે તો ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આપણને વધારે સીટ મળશે. જ્યાં મોદીને ગઠબંધનના સહયોગી વડાપ્રધાન બનવા દેશે નહીં અને ભાજપે સત્તા ગુમાવવી પડશે. આ દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષે શિવસેના સાથે ગઠબંધનને ફગાવી દીધું છે. તેમણે કહ્યું કે શિવસેના સાથે મતભેદ છે. જેને લઈને તેમની સાથે સંભવ નથી. પ્રથમ ચરણમાં ભાજપને હરાવવાનું લક્ષ્ય રહેશે અને બીજા ચરણમાં બેઠકો પરથી નક્કી થશે કે પીએમ કોણ હશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.