શોધખોળ કરો

Congress: આજથી મણિપુરથી શરૂ થશે કોગ્રેસની 'ભારત જોડો ન્યાય યાત્રા', રાહુલ-ખડગે સહિતના નેતા રહેશે હાજર

Congress: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રવિવારે (14 જાન્યુઆરી)ના રોજ 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ કરશે.

Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રવિવારે (14 જાન્યુઆરી)ના રોજ 'ભારત જોડો ન્યાય યાત્રા' શરૂ કરશે. આ યાત્રા મણિપુરના થોબલ જિલ્લામાંથી શરૂ થશે અને મુંબઈ પહોંચશે. આ દરમિયાન રાહુલ ગાંધી 6000 કિલોમીટરથી વધુની યાત્રા કરશે. આ યાત્રા બે મહિના સુધી ચાલશે.

રાહુલ ગાંધી 60 થી 70 મુસાફરો સાથે પગપાળા અને બસમાં મુસાફરી કરશે. આ યાત્રા બપોરે 12 વાગ્યે મણિપુરના ખોંગજોમ વોર મેમોરિયલથી શરૂ થશે. જોકે, અગાઉ તે રાજધાની ઇમ્ફાલથી શરૂ થવાની હતી.

મણિપુર કોંગ્રેસના પ્રમુખ કીશમ મેઘચંદ્રએ જણાવ્યું હતું કે, "અમે 2 જાન્યુઆરીએ રાજ્ય સરકારને ઇમ્ફાલમાં હપ્તા કાંગજીબુંગ સાર્વજનિક મેદાનમાં ભારત જોડો ન્યાય યાત્રાને મંજૂરી આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો. અમે એ પણ જાહેરાત કરી હતી કે યાત્રા ઇમ્ફાલથી શરૂ થશે અને મુંબઇમાં સમાપ્ત થશે.

તેમણે કહ્યું હતું કે અમે 10 જાન્યુઆરીએ મુખ્યમંત્રી એન બિરેન સિંહને મળ્યા હતા. આ દરમિયાન યાત્રા માટે   હપ્તા કાંગજીબુંગ મેદાનમાં મર્યાદિત સંખ્યામાં સહભાગીઓ સાથે જવાની મંજૂરી માંગી હતી પરંતુ તેમણે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મણિપુરમાં ભારત જોડો ન્યાય યાત્રાને લીલી ઝંડી આપશે.

સરકારે કાર્યક્રમ પર નિયંત્રણો લાદ્યા છે

મણિપુર સરકારે 14 જાન્યુઆરીના રોજ થૌબલ જિલ્લામાંથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રારંભથી સંબંધિત કાર્યક્રમ પર પ્રતિબંધો લાદી દીધા હતા અને કહ્યું હતું કે કાર્યક્રમ એક કલાકથી વધુ ન હોવો જોઈએ અને તેમાં ભાગ લેનારા લોકોની મહત્તમ સંખ્યા 3,000 હોવી જોઈએ. આ અંગે થોબલના ડેપ્યુટી કમિશનરે 11 જાન્યુઆરીએ મંજૂરીનો આદેશ જાહેર કર્યો હતો. પાર્ટીએ આ આદેશ યાત્રાના એક દિવસ પહેલા શેર કર્યો હતો.

ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ કયો છે?

ઉલ્લેખનીય છે કે યાત્રાના રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, તેના પ્રારંભિક સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત જોડો ન્યાય યાત્રા 67 દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કુલ 6,713 કિલોમીટરનું અંતર પાર કરીને યાત્રા 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે. દરમિયાન તે 15 રાજ્યોના 110 જિલ્લાઓને આવરી લેશે.

ભારત જોડો ન્યાય યાત્રા પર કોંગ્રેસે શું કહ્યું?

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, "છેલ્લા 10 વર્ષમાં થયેલા રાજકીય, આર્થિક અને સામાજિક અન્યાયને ધ્યાનમાં રાખીને આ યાત્રા કાઢવામાં આવી રહી છે." તેમણે કહ્યું, "વડાપ્રધાન 'અમૃતકાળ'ના સોનેરી સપના બતાવે છે, પરંતુ છેલ્લા 10 વર્ષની વાસ્તવિકતા 'અન્યાયકાળ' છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Embed widget