શોધખોળ કરો

કૉંગ્રેસનું બ્રાહ્મણ કાર્ડ: સુરજેવાલાએ કહ્યું-કૉંગ્રેસના લોહીમાં બ્રાહ્મણોનું DNA, અમે અનામત અપાવીશું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે દેશની રાજનીતિ વિકાસ અને સુશાસનના મુદ્દા પરથી ઉતરીને જાતિ અને ધર્મ પર આવી ગઈ છે. ભાજપ પર ધર્મ અને જાતિની રાજનીતિનો આરોપ લગાવનારી કૉંગ્રેસે હવે ખુદ બ્રાહ્મણ કાર્ડ રમ્યું છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ હરિયાણામાં એક બ્રાહ્મણ સમ્મેલનમાં ભાગ લીધો હતો. સુરજેવાલાએ કહ્યું કે, કૉંગ્રેસ એવી પાર્ટી છે જેના લોહીમાં બ્રાહ્મણોનું ડીએનએ છે. એટલુંજ નહીં સુરજેવાલાએ બ્રાહ્મણો માટે આરક્ષણની વાત પણ કરી હતી. બ્રાહ્મણ સમ્મેલનમાં સુરજેવાલાએ કહ્યું કે, મારા એક સહયોગીએ પૂછ્યું હતું કે રાહુલ ગાંધીની તસ્વીર, તિરંગા અને કૉંગ્રેસ પાર્ટીના ઝંડા સાથે બ્રાહ્મણ સમ્મેલનનું આયોજન શા માટે કરવામાં આવી રહ્યું છે? મે કહ્યું કે એક દિવસે હું આ વાતનો જવાબ મંચ પરથી આપીશ. મિત્રો ! કૉંગ્રેસ એવી પાર્ટી છે જેના લોહીમાં બ્રાહ્મણ સમાજનું ડીએનએ છે. સુરજેવાલાએ બ્રાહ્મણ સમાજના મત પણ માગ્યા અને જાહેરાત કરી કે હરિયાણામાં કૉંગ્રેસની સરકાર બનશે તો બ્રાહ્મણ વિકાશ બોર્ડનું ગઠન કરવામાં આવશે. એટલું જ નહીં તેમણે કહ્યું કે સરકાર આવશે તો બ્રાહ્મણોને અનામત અપાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે. સુરજેવાલાએ વડાપ્રધાન મોદી પર સીધા પ્રહાર કરતા કહ્યું કે હરિયાણામાં ભાજપને સત્તા સુધી રામવિલાસ શર્માએ પહોંચાડી. પરંતુ મોદીએ તેને મુખ્યમંત્રી ના બનાવી પોતાના મિત્ર મનોહરલાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવ્યા છે. મુખ્યમંત્રી મનોહર લાલા ખટ્ટર પર પ્રહાર કરતા કહ્યું કે તેમની સરકારે બ્રાહ્મણોનું અપમાન કર્યું છે. એસએસ બોર્ડની પરીક્ષામાં બ્રાહ્મણોને અપમાનિત કરે તેવા સવાલ પૂછવામાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget