શોધખોળ કરો

Coronavirusથી ભારતને મળી શકે છે મોટી રાહત, જાણો વિગતે

ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 902 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 19 લોકોના મોત થયા છે અને 83 લોકો સ્વસ્થ્ય થયા બાદ રજા આપી દેવામાં આવી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 902 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 19 લોકોના મોત થયા છે અને 83 લોકો સ્વસ્થ્ય થયા બાદ રજા આપી દેવામાં આવી છે. આ દરમિયાન એક સંશોધનમાં થોડા રાહતના સમાચાર આવ્યા છે. અભ્યાસમાં જણાવ્યા મુજબ, ગરમી વધશે તો કોરોનાના કહેરમાં પણ ઘટાડો થશે.

મૈસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)ના એક સંસોધનમાં જણાવવામાં આવ્યું છે કે, જેમ તાપમાનનો પારો વધશે તેમ કોરોનાનો ખાત્મો થશે. રિપોર્ટ મુજબ જે દેશોમાં તાપમાનનો પારો 3 થી 17 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હતો અને ભેજનું પ્રમાણ 4 થી 9 ગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતું ત્યાં કોરોના વાયરસના 90 ટકા મામલા સામે આવ્યા છે.

જે દેશોમાં તાપમાનનો પારો 18 ડિગ્રીથી વધારે હતો અને ગરમીનું પ્રમાણ 9 ગ્રામ પ્રતિ ક્યૂબિક મીટરથી વધારે હતું ત્યાં આવા મામવા 6 ટકા જ હતા. એમઆઈટીનો આ રિપોર્ટ ભારત માટે ખૂબ જ અગત્યનો છે, કારણકે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં ભારતના તાપમાનમાં વધારો થવાનો છે.

અમેરિકા અને યૂરોપના તમામ દેશોમાં કોરોનાથી મોતના જે આંકડા આવ્યા છે તેની તુલનામાં ભારત માટે રાહતની વાત છે કે 130 કરોડની વસતીમાં કોરોનાના મામલા પણ ઓછા છે અને મોતનો આંકડો પણ હાલ ઓછો છે. આ સ્થિતિમાં જો એમઆઈટીનો રિપોર્ટ સાચો પડે તો ભારત માટેરાહતની વાત હશે.

સમાન્ય રીતે ઉનાળો આવતાં લોકો પરેશાન થઈ જાય છે પરંતુ આ વખતે માહોલ એવો છે કે લોકો તેનું સ્વાગત કરશે. કોરોના વાયરસ સામે સૌથી મોટી સારવારના રૂપમાં ગરમી આશીર્વાદ રૂપ બનીને સામે આવે તેમ પણ બની શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
Iran Vs Israel: ઇઝરાયલ વિરૂદ્ધ ઇરાને ક્લસ્ટર બોંબનો કર્યો ઉપયોગ, રશિયા અને ચીનની ભૂમિકા પર સવાલ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
તમારા પાન કાર્ડ પર કોઈએ લોન તો નથી લીધી ને, જાણો કેવી રીતે શોધી શકશો ?
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
Embed widget