શોધખોળ કરો

DELHI : દિલ્લીમાં કોરોના એ ફરી પકડી ગતિ, સરકારે સ્કૂલો માટે જાહેર કરી નવી એડવાઇઝરી

Delhi Corona Update : ગુરુવારે દિલ્હીમાં કોરોના વાયરસના 325 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે કોઈનું મૃત્યુ થયું નથી.દિલ્હીમાં 3 માર્ચથી અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે.

Delhi : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, છેલ્લા કેટલાક દિવસોથી, કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુરુવારે દિલ્હીમાં કોરોના વાયરસના 300થી વધુ નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણનો  દર વધીને 2.39 ટકા થયો હતો. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા એક દિવસમાં કોવિડ -19 થી કોઈનું મૃત્યુ થયું નથી.

કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર દિલ્હીને પોતાના કાબૂમાં લેતું જણાય છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 325 નવા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જે વહીવટીતંત્રની મુશ્કેલીઓમાં વધારો કરે તેવું લાગી રહ્યું છે. હાલમાં, આ સમયગાળા દરમિયાન ચેપને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. દિલ્હીમાં આજે છેલ્લા 40 દિવસમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ જોવા મળ્યા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં 3 માર્ચથી અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમણ  દર વધીને 2.39 ટકા થઈ ગયો છે. આરોગ્ય વિભાગના એક રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 13576 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે દરમિયાન 224 લોકો સારવાર બાદ સાજા થયા છે.

દરમિયાન, દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીની શાળાઓ માટે કોવિડ -19 સંબંધિત નવી એડવાઇઝરી જાહેર કરી છે. આ નવી એડવાઈઝરીમાં સરકારે શાળાઓને સૂચના આપી છે કે જો કોઈ વિદ્યાર્થી અથવા કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થાય તો સમગ્ર કેમ્પસ અથવા ચોક્કસ ભાગને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવે. DEOએ એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓ અને સ્ટાફે માસ્ક પહેરવું જોઈએ અને બને ત્યાં સુધી અંતર જાળવવું જોઈએ.

દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR) માં કેટલાક વિદ્યાર્થીઓ કોરોનાવાયરસથી સંક્રમિત હોવાના અહેવાલો વચ્ચે 13 એપ્રિલના રોજ એડવાઈઝરી જાહેર  કરવામાં આવી હતી. એડવાઈઝરી જણાવે છે કે, જો કોવિડનો કોઈ નવો કેસ જોવા મળે છે અથવા શાળા પ્રશાસનને તેની જાણ કરવામાં આવે છે, તો તેની જાણ તરત જ DEOને કરવી જોઈએ અને શાળાના સંલગ્ન ભાગ અથવા સમગ્ર શાળાને અસ્થાયી રૂપે બંધ કરી દેવી જોઈએ.




વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : રાદડિયાએ કોને પડકાર્યા?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચારValsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
Gold silver rate today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, 83 હજાર નીચે ભાવ, જાણો રેટ 
Gold silver rate today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, 83 હજાર નીચે ભાવ, જાણો રેટ 
5 વિકેટ ઝડપી વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બુમરાહ-શમી પણ T20I માં નથી કરી શક્યા આ કરિશ્મા 
5 વિકેટ ઝડપી વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બુમરાહ-શમી પણ T20I માં નથી કરી શક્યા આ કરિશ્મા 
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
સ્નાયુઓમાં નબળાઈ, હૃદયના ધબકારા વધવા... Guillain Barre Syndrome થી સાવધાન રહો, આ લક્ષણો દેખાય તો બતાવો ડૉક્ટરને
સ્નાયુઓમાં નબળાઈ, હૃદયના ધબકારા વધવા... Guillain Barre Syndrome થી સાવધાન રહો, આ લક્ષણો દેખાય તો બતાવો ડૉક્ટરને
Embed widget