શોધખોળ કરો

Corona Update: કૉવિડ ગૃપે ત્રીજી લહેરમાં દેશમાં કેટલા લાખ દૈનિક કેસ આવવાની ચેતાવણી આપી, સરકારને શું કરવા કહ્યું, જાણો.....

અધિકારીઓએ કહ્યું કે, કૉવિડ-19ની ત્રીજી લહેર દરમિયાન 4 થી 5 લાખ કેસ પ્રતિદિવસ સામે આવી શકે છે. આવામાં કૉવિડ-19 રસીકરણ અભિયાન વધુ ઝડપથી ચલાવવાની જરૂર છે.

Corona Update: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. કેટલાય રાજ્યોએ આને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે દેશની કૉવિડ ઇમર્જન્સી રણનીતિ તૈયારીઓ કરનારા અધિકારીઓની ટીમે કેન્દ્ર સરકાર ચેતાવણી આપી દીધી છે. તેમને કહ્યું કે ત્રીજી લહેર દરમિયાન કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 50 હજારથી વધુ ના જવી જોઇએ. તેમને કહ્યું કે, કોરોના કેસને રોકવા માટે તમામ પ્રકારના પગલા ભરવા જોઇએ. 

અધિકારીઓએ કહ્યું કે, કૉવિડ-19ની ત્રીજી લહેર દરમિયાન 4 થી 5 લાખ કેસ પ્રતિદિવસ સામે આવી શકે છે. આવામાં કૉવિડ-19 રસીકરણ અભિયાન વધુ ઝડપથી ચલાવવાની જરૂર છે. આ ઉપરાંત હૉસ્પીટલો મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વધારવાની જરૂર છે. તેમને કહ્યું કેક જો લહેર દરમિયાન ઓછામાં ઓછા બે લાખ બેડની વધુ જરૂર પડશે. આમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશ (33 હજાર) બેડની જરૂર પડશે. આ પછી મહારાષ્ટ્રમાં (17,865), બિહારમાં (17,480), પશ્ચિમ બંગાળમાં (14,173) અને મધ્યપ્રદેશમાં (12,026) બેડની જરૂર પડી શકે છે. 

જલ્દી તૈયાર કરવામાં આવે 20 હજાર આઇસીયુ બેડ- 
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કૉવિડ-19ના પેકેજ અંતર્ગત લગભગ 20 હજાર નવા આઇસીયુ બેડ તૈયાર કરવામાં આવશે. આમાંથી 20 ટકા બેડ પીડિયાટ્રિક બેડ હશે. દરેક જિલ્લામાં એક પીડિયાટ્રિક યૂનિટ પણ બનાવવામાં આવશે. આ પેકેજ અંતર્ગત 8800થી વધુ એમ્બ્યૂલન્સની અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. આ સમયે દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી વધુ હશે. કુલ 4 લાખ 8 હજાર લોકો હજુપણ કોરના વાયરસથી સંક્રમિત છે. જેનો ઇલાજ ચાલી રહ્યો છે. મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી ત્રણ કરોડ 13 લાખ 32 હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 20 હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. સારી વાત એ છે કે 3 કરોડ 5 લાખ 3 હજાર લોકો ઠીક પણ થઇ ગયા છે. 

1.34 ટકા છે દેશમાં કોરોનાનો મૃત્ય દર- 
દેશમાં કોરોનાથી મૃત્યદર 1.34 ટકા છે. જ્યારે રિક્વરી રેટ 97 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ 1.30 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત સાતમા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલેલ ભારત બીજા નંબર પર છે, જ્યારે અમેરિકા, બ્રાઝિલ પછી સૌથી વધુ મોતો ભારતમાં થઇ છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: ગરીબોના નામે કોનું કલ્યાણ ?
Hun To Bolish: ખેડૂતોનો કોણે કર્યો ખેલ ?
Hun To Bolish: મંત્રીથી જનતા...રોડ અને ટોલથી ત્રસ્ત !
Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી,  દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
બે વર્ષમાં રાજ્યમાં 1029 કરોડની વીજચોરી, દોઢ લાખ વીજગ્રાહકો સામે નોંધાઈ ફરિયાદ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
પાકિસ્તાનની ફરી થઈ ફજેતી, શાહીન-3 મિસાઇલ ફેલ! પોતાના જ દેશમાં કરી દીધો વિસ્ફોટ
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
Gold-Silver Rate: ફરી એક લાખ રૂપિયાને પાર સોનાની કિંમત, જાણો એક કિલો ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો?
ફરી એકવાર વેચાણમાં નંબર 1 બની Royal Enfieldની આ બાઈક, જાણો તેની કિંમત અને EMI કેક્યુલેશન
ફરી એકવાર વેચાણમાં નંબર 1 બની Royal Enfieldની આ બાઈક, જાણો તેની કિંમત અને EMI કેક્યુલેશન
શું દેશના તમામ હાઈવે પર ચાલશે ફાસ્ટેગનો વાર્ષિક પાસ? આ લોકોને નહીં મળે સુવિધા
શું દેશના તમામ હાઈવે પર ચાલશે ફાસ્ટેગનો વાર્ષિક પાસ? આ લોકોને નહીં મળે સુવિધા
લોડિંગથી લઈને લાઈફસ્ટાઈલ સુધી, આ એડવાન્સ ફીચર્સ સાથે આવી રહી છે Mahindra Scorpio N Pickup
લોડિંગથી લઈને લાઈફસ્ટાઈલ સુધી, આ એડવાન્સ ફીચર્સ સાથે આવી રહી છે Mahindra Scorpio N Pickup
બ્રહ્માકુમારી, સ્વામિનારાયણ,  ઈસ્કોન સંપ્રદાય, ગાયત્રી પરિવાર પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના પ્રહાર, ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આરોપ
બ્રહ્માકુમારી, સ્વામિનારાયણ, ઈસ્કોન, ગાયત્રી પરિવાર પર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના પ્રહાર, ધાર્મિક પ્રદૂષણ ફેલાવવાનો આરોપ
Embed widget