શોધખોળ કરો

Corona Update: કૉવિડ ગૃપે ત્રીજી લહેરમાં દેશમાં કેટલા લાખ દૈનિક કેસ આવવાની ચેતાવણી આપી, સરકારને શું કરવા કહ્યું, જાણો.....

અધિકારીઓએ કહ્યું કે, કૉવિડ-19ની ત્રીજી લહેર દરમિયાન 4 થી 5 લાખ કેસ પ્રતિદિવસ સામે આવી શકે છે. આવામાં કૉવિડ-19 રસીકરણ અભિયાન વધુ ઝડપથી ચલાવવાની જરૂર છે.

Corona Update: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. કેટલાય રાજ્યોએ આને લઇને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે દેશની કૉવિડ ઇમર્જન્સી રણનીતિ તૈયારીઓ કરનારા અધિકારીઓની ટીમે કેન્દ્ર સરકાર ચેતાવણી આપી દીધી છે. તેમને કહ્યું કે ત્રીજી લહેર દરમિયાન કોરોનાના દૈનિક કેસોની સંખ્યા 50 હજારથી વધુ ના જવી જોઇએ. તેમને કહ્યું કે, કોરોના કેસને રોકવા માટે તમામ પ્રકારના પગલા ભરવા જોઇએ. 

અધિકારીઓએ કહ્યું કે, કૉવિડ-19ની ત્રીજી લહેર દરમિયાન 4 થી 5 લાખ કેસ પ્રતિદિવસ સામે આવી શકે છે. આવામાં કૉવિડ-19 રસીકરણ અભિયાન વધુ ઝડપથી ચલાવવાની જરૂર છે. આ ઉપરાંત હૉસ્પીટલો મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વધારવાની જરૂર છે. તેમને કહ્યું કેક જો લહેર દરમિયાન ઓછામાં ઓછા બે લાખ બેડની વધુ જરૂર પડશે. આમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશ (33 હજાર) બેડની જરૂર પડશે. આ પછી મહારાષ્ટ્રમાં (17,865), બિહારમાં (17,480), પશ્ચિમ બંગાળમાં (14,173) અને મધ્યપ્રદેશમાં (12,026) બેડની જરૂર પડી શકે છે. 

જલ્દી તૈયાર કરવામાં આવે 20 હજાર આઇસીયુ બેડ- 
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે કૉવિડ-19ના પેકેજ અંતર્ગત લગભગ 20 હજાર નવા આઇસીયુ બેડ તૈયાર કરવામાં આવશે. આમાંથી 20 ટકા બેડ પીડિયાટ્રિક બેડ હશે. દરેક જિલ્લામાં એક પીડિયાટ્રિક યૂનિટ પણ બનાવવામાં આવશે. આ પેકેજ અંતર્ગત 8800થી વધુ એમ્બ્યૂલન્સની અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. આ સમયે દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખથી વધુ હશે. કુલ 4 લાખ 8 હજાર લોકો હજુપણ કોરના વાયરસથી સંક્રમિત છે. જેનો ઇલાજ ચાલી રહ્યો છે. મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી ત્રણ કરોડ 13 લાખ 32 હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 20 હજાર લોકોના મોત થઇ ચૂક્યા છે. સારી વાત એ છે કે 3 કરોડ 5 લાખ 3 હજાર લોકો ઠીક પણ થઇ ગયા છે. 

1.34 ટકા છે દેશમાં કોરોનાનો મૃત્ય દર- 
દેશમાં કોરોનાથી મૃત્યદર 1.34 ટકા છે. જ્યારે રિક્વરી રેટ 97 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ 1.30 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત સાતમા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલેલ ભારત બીજા નંબર પર છે, જ્યારે અમેરિકા, બ્રાઝિલ પછી સૌથી વધુ મોતો ભારતમાં થઇ છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
સમય રૈના સહિત 5 હાસ્ય કલાકારો સામેના કેસ રદ્દ, શોમાં દિવ્યાંગનો ઉડાવ્યો હતો મજાક, કોર્ટે કહ્યું....
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી
Independence Day 2026: શું તમે જાણો છો, તિરંગાની ડિઝાઇન કેવી રીતે નક્કી થઇ હતી, જાણો રસપ્રદ કહાણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget