શોધખોળ કરો

16 વિદેશી તબલીઘીઓને યુ.પી.ના પ્રૉફેસરે ઘરમાં સંતાડ્યા હતા, પોલીસે તમામને કઈ રીતે પકડ્યા?

ફોરેનર્સ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરતાં પોલીસે 16 વિદેશી તબલીગીને પકડી પાડ્યા છે. સાથે અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રૉફેસરને પણ આ વિદેશીઓને પોતાના ઘરમાં સંતાડી રાખવાના અને પુરાવા છુપાવવામા આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે

પ્રયાગરાજઃ ઉત્તરપ્રદેશ પોલીસે મોટી કાર્યવાહી કરતાં યુપીમાંથી 16 તબલીગી જમાતીઓને પકડી લીધા છે. આ સાથે પોલીસે તેમને ઘરમાં સંતાડી રાખનારા અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના પ્રૉફેસરનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ તબલીગી જમાતીઓ વિદેશી હતા. ફોરેનર્સ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરતાં પોલીસે 16 વિદેશી તબલીગીને પકડી પાડ્યા છે. સાથે અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રૉફેસરને પણ આ વિદેશીઓને પોતાના ઘરમાં સંતાડી રાખવાના અને પુરાવા છુપાવવામા આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. મંગળવારે પોલીસ આ તમામને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડની માંગણી કરશે હાલ તમામ એક ગેસ્ટ હાઉસમાં ક્વૉરન્ટાઇન છે. પોલીસે કાર્યવાહી અંજામ આપ્યા બાદ જણાવ્યુ કે, અમે પકડાયેલા તમામ પર ફોરેનર્સ એક્ટ અને મહામારી કાયદા અંતર્ગત કાર્યવાહી કરી હતી. એક ઇન્ડોનિયન નાગરિક કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો. જે હાલ ઠકી થઇ ગયો છે. 16 વિદેશી તબલીઘીઓને યુ.પી.ના પ્રૉફેસરે ઘરમાં સંતાડ્યા હતા, પોલીસે તમામને કઈ રીતે પકડ્યા?
સોમવારે રાત્રે શાહગંજ પોલીસે ઇન્ડોનેશિયાના સાત નાગરિકો સહિત કુલ 17 લોકોને અરેસ્ટ કર્યા, આમાં અબ્દુલ્લાહ મસ્જિદના મુતવલ્લી તથા અન્ય લોકો સામેલ છે. વળી કરેલી પોલીસે થાઇલેન્ડના નવ નાગરિકો સહિત 12 લોકોની ધરપકડ કરી હતી. અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના એક પ્રૉફેસરને પણ પકડી લેવામાં આવ્યો છે. જેના પર આ લોકોને ઘરમાં સંતાડી રાખીને પુરાવા છુપાવી રાખવાનો આરોપ લાગ્યો છે. ખાસ વાત છે કે અલ્હાબાહ યુનિવર્સિટીના પ્રૉફેસર શાહિદ સહિત 16 જમાતીઓને પકડવામા આવ્યા છે. પ્રૉફેસર શાહિદ નિઝામુદ્દીન મરકજના તબલીગી જમાતમાં સામેલ થયા હતા, અને તેમને આ વાતની માહિતી સરકારને આપી ન હતી. 16 વિદેશી તબલીઘીઓને યુ.પી.ના પ્રૉફેસરે ઘરમાં સંતાડ્યા હતા, પોલીસે તમામને કઈ રીતે પકડ્યા?
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
Rashifal: આજે આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, જાણો તમામ 12 રાશિઓનો કેવો રહેશે દિવસ
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
Embed widget