શોધખોળ કરો

કોરોનાને હરાવવા દિલ્હી CM કેજરીવાલનો 5T પ્લાન, એક લાખ લોકોનો થશે રેપિડ ટેસ્ટ

કેજરીવાલે કહ્યું અમે કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી રહ્યા છીએ. તમામ લોકોને સેલ્ફ ક્વોરેન્ટાઈમાં મોકલવામાં આવી રહ્યા છે.

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરનાને રોકવા માટે કેજરીવાલ સરકારે 5 T પ્લાન બનાવ્યો છે. આ પ્લાન અંગે તેમણે પ્રેસ ફોન્ફરન્સમાં માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું, અમારે કોરોનાને હરાવવા માટે આ પ્લાન પર કામ કરવું પડશે.
  1. ટેસ્ટિંગઃ સીએમ અરવિંદ કેજરીવાસે કહ્યું કે, અમે મોટા પાયે ટેસ્ટિંગ કરીશું. પહેલા ટેસ્ટિંગ કીટની સમસ્યા હતી પરંતુ હવે તેમાં સુધારો થયો છે. અમે 50 હજાર લોકોના ટેસ્ટ માટે ઓર્ડર આપ્યો છે. એક લાખ લોકોના રેપિડ ટેસ્ટ માટે કિટનો ઓર્ડર આપ્યો છે. કોરોનાના હોટસ્પોટ એરિયામાં રેપિડ ટેસ્ટ કરવામાં આવશે.
  2. ટ્રેસિંગઃ કેજરીવાલે કહ્યું અમે કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરી રહ્યા છીએ. તમામ લોકોને સેલ્ફ ક્વોરેન્ટાઈમાં મોકલવામાં આવી રહ્યા છે. ટ્રેસિંગમાં અમે પોલીસની મદદ લઈ રહ્યા છીએ. પોલીસની મદદથી અમે હોમ ક્વોરોન્ટાઇન છે તેવા લોકોને ટ્રેસ કરીશું. આવા લોકોના લોકેશનના આધારે વિસ્તારને સીલ કરવામાં આવશે.
  3. ટ્રીટમેન્ટઃ કેજરીવાલે કહ્યું કે અત્યાર સુધી દિલ્હીમાં કોરોનાના કુલ 525 કેસ આવ્યા છે. અમે અત્યાર સુધીમાં આશરે 3000 બેડની ક્ષમતા તૈયાર કરી છે. આશરે 400 બેડ પ્રાઇવેટ હોસ્પિટલમાં આરક્ષિત છે. કોરોનાના કેસ જેમ વધશે તેમ અમે હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં ફેરવીશું. જરૂર પડવા પર હોટલ અને ધર્મશાળાને પણ હસ્તગત કરાશે.
  4. ટીમ વર્કઃ કોરોનાને એકલા હાથે ન હરાવી શકાય. આજે તમામ સરકારો એક ટીમની જેમ કામ કરી રહી છે. તમામ રાજ્ય સરકારોએ એકબીજા પાસેથી શીખવાની જરૂર ચે. આ ટીમનો સૌથી મહત્વનો હિસ્સો ડૉક્ટર અને નર્સ છે. તમામે લોકડાઉનનું કડક પાલન કરવાની જરૂર છે.
  5. ટ્રેકિંગ અને મોનીટરિંગઃ તમામ ચીજોને ટ્રેક કરવી સૌથી જરૂરી છે. હાલ પ્લાનને ટ્રેક કરવાની જવાબદારી મારી છે. જો આપણે કોરોનાથી ત્રણ પગલા આગળ રહીશું ત્યારે જ હરાવી શકીશું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Gujarat BJP President : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતને લઈ સૌથી મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: સુરત જતી ખાનગી બસનો ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી, 25 ઇજાગ્રસ્ત
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Bus Accident: ભાવનગર નજીક જાનૈયાથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ, લોકો બારીથી કૂદ્યાં, ખુશીના પ્રસંગમાં સંકટના વાદળો
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
Delhi CM Candidate: દિલ્લીમાં BJP ધારાસભ્ય દળની બેઠક આ તારીખે યોજાશે, જાણો ક્યારે લેશે નવા CM શપથ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
જન્મ અગાઉ જ જાણી શકાશે કેન્સરનો કેટલો છે ખતરો, અભ્યાસમાં થયો આ ખુલાસો
Shani Dev:  વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
Shani Dev: વર્ષ 2025માં શનિની સાડાસાતીથી આ રાશિના જાતકો રહેશે પરેશાન, સહન કરવો પડશે શનિનો પ્રકોપ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
PM Kisan Nidhi: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 હજાર રૂપિયા, આ ખેડૂતોને નહી મળે લાભ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.