શોધખોળ કરો

Explained: દિલ્હીમાં કોરોના વિસ્ફોટ, દર કલાકે 5 લોકો ગુમાવી રહ્યા છે જીવ

18 નવેમ્બરના રોજ દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીના સૌથી વધારે 131 મોત થયા.

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી કોરોનાના કહેરનો સામનો કરી રહ્યું છે અને સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે અહીં દર કલાકે પાંચ લોકોના કોરોનાને કારણે મોત થઈ રહ્યા છે. ગઈકાલે દિલ્હીમાં કોરોના વાયરસને કારણે 121 લોકોના મોત થયા હતા. અને આ આંકડા અનુસાર દર કલાકે પાંચ લોકોના મોત થઈ રહ્યા છે. સ્થિતિને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાસ ચિંતિત છે અને અહીં માસ્ક ન પહેરવા પર વિતેલા સપ્તાહે દંડની રકમ વધારીને 2000 રૂપિયા કરી દેવામાં આવી હતી જે પહેલા 500 રૂપિયા હતી. દિલ્હીમાં કોરોના વિસ્ફોટ વિતેલા 24 કલાકમાં 121 લોકોના મોત થયા છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર દિલ્હીમાં સતત ચોથા દવિસે કોરોનાથી 100થી વધારે લોકોના મોત થયા છે. વિતેલા 24 કલાકમાં 121 લોકોના મોત થયા છે અને કોરોનાથી અત્યાર સુધીમાં કુલ મોતનો આંકડો 8512એ પહોંચી ગયો છે. રાજધાની દિલ્હીમાં કોરોના કેસ એટલા બેકાબૂ થઈ ગાય છે કે સતત ચોથા દિવસે દિલ્હીમાં 100થી વધારે લોકોના મોત થાય છે. બીજા દિવસે પણ 24 કલાકમાં 121 લોકોના મોત થયા છે. વિતેલા દસ દિવસમાંથી એક હજારથી વધારે લોકોના કોરોનાથી મોત થાય છે અને આ રીતે એક દિવસમાં 100 મોતની સરેરાશ આવે છે. દિવાળી બાદ સ્થિતિ થઈ ખરાબ દિવાળી બાદ અત્યાર સુધી તેશમાં કોરોનાથી થયેલ લગભગ દરેક પાંચમું મોત દિલ્હીમાં થયું છે. સ્વાસ્થ્ય વિભાગે જે ડેટા બહાર પાડ્યો છે તે અનુસાર દેશભરમાં 15થી 21 નવેમ્બરની વચ્ચે એટલે કે એક સપ્તાહમાં કુલ 3588 કોરોના દર્દીએ જીવ ગુમાવ્યો છે જેમાં સૌથી વધારે 751 મોત દિલ્હીમાં થયા છે. ભયાનક આંકડા - 18 નવેમ્બરના રોજ દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીના સૌથી વધારે 131 મોત થયા. - જ્યારે 22 નવેમ્બર અને 23 નવેમ્બર, બન્ને દિવસ 121 મોત નોંધાયા જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. - 1 નવેમ્બરથી 23 નવેમ્બરની વચ્ચે 6 વખત કોરોનાથી મોતનો આંકડો 100ને પાર કરી ગયો. - નવેમ્બર મહિનામાં કોરોનાથી સૌથી ઓછા 42 મોત 2 નવેમ્બરે થયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
Embed widget