શોધખોળ કરો

કયા રાજ્યમાં કોરોના બેકાબૂ થતાં લોકોને બચાવવા ભારતીય સેના મેદાનમાં આવી, દર્દીઓને આ ખાસ રીતે કરશે મદદ, જાણો વિગતે

બિહારમાં (Bihar Corona) કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ભારતીય સેનાએ પટનામાં બે ફિલ્ડ હૉસ્પીટલ (Army Field Hospital) સ્થાપિત કરવાનો ફેંસલો કર્યો છે. આ ફિલ્ડ હૉસ્પીટલો માટે તમામ સામાન આજે પૂર્વોત્તરથી સૈન્ય વિમાનોમાં પટના (Army Help Bihar) પહોંચાડવામાં આવી ચૂક્યો છે. 

પટનાઃ દેશમાં સતત કોરોનાના (Covid-19) કેસમાં ઉછાળો આવી રહ્યો છે. દિવસ દિવસે સંક્રમિત દર્દીઓની સાથે મોતનો આંકડો પણ ચિંતાનો વિષય બન્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ મામલે હવે કડક કાર્યવાહી (CoronaVirus) કરી રહી છે. હવે આ કડીમાં સેના (Indian Army) પણ આવી ગઇ છે. બિહારમાં (Bihar Corona) કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ભારતીય સેનાએ પટનામાં બે ફિલ્ડ હૉસ્પીટલ (Army Field Hospital) સ્થાપિત કરવાનો ફેંસલો કર્યો છે. આ ફિલ્ડ હૉસ્પીટલો માટે તમામ સામાન આજે પૂર્વોત્તરથી સૈન્ય વિમાનોમાં પટના (Army Help Bihar) પહોંચાડવામાં આવી ચૂક્યો છે. 

100 આઇસીયૂ બેડની પણ થશે વ્યવસ્થા..... 
ભારતીય સેના અનુસાર, આ ફિલ્ડ હૉસ્પીટલોમાં ચિકિત્સા વિશેષણ મેડિકલ ઓફિસર, નર્સિંગ તથા સપોર્ટ સ્ટાફ તૈનાત રહેશે. પટના ઇએસઆઇમાં એક 500 બેડ હૉસ્પીટલ સ્થાપિત કરવામાં આવી રહી છે. આમાં 100 આઇસીયુ બેડની પણ વ્યવસ્થા થશે. 

આ ઉપરાંત ફિલ્ડ હૉસ્પીટલમાં ચિકિત્સાની વધારાની જરૂરિયાતો પુરી કરવા, વિશેષણ આવશ્યકતાઓ અને મેડિકલ તથા નર્સિંગ સ્ટાફ માટે ફૌજી સ્ટાફના આગામી બે દિવસમાં વિમાનથી પહોંચાડવામાં આવશે. 

ભારતીય સેના કેટલાય રાજ્યોમાં નાગરિક પ્રશાસનોની મદદ માટે આગળ આવી....
ધ્યાન રહે કે પોતાના સૈનિકોના વેક્સિનેશનની સાથે સુરક્ષિત કર્યા બાદ ભારતીય સેના હવે કેટલાય રાજ્યોમાં નાગરિક પ્રશાસનોની મદદમાં જોડાઇ ગઇ છે. દિલ્હી, અમદાવાદ, પટના, લખનઉ અને વારાણસીમાં સેનાના ડૉક્ટરો વિશેષ કૉવિડ હૉસ્પીટલોમાં મદદ કરી રહ્યાં છે. 

આ ઉપરાંત સેનાના મહાનિદેશક રેન્ક વરિષ્ઠ અધિકારીની આગેવાનીમાં એક કૉવિડ મેનેજમેન્ટ સેલ પણ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ વિશેષ પ્રકોષ્ઠ કૉવિડ સહાયતાના લૉજિસ્ટિક્સ સહિત કેટલાય અન્ય પાસાઓનુ ધ્યાન રાખે છે, અને સેના હેડક્વાર્ટરમાં વાઇસચીફ સીપી મોહંતીને સપોર્ટ કરે છે. 

રાજ્યમાં 5 લાખથી વધુ કેસો નોંધાયા..... 
ઉલ્લેખનીય છે કે, બિહારમાં કોરોનાથી કોહરામા મચી ગયો છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 15 હજારથી જેટલા નવા કેસો નોંધાયા છે. આ પછી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 5 લાખ 38 હજાર 975 થઇ ગઇ છે. વળી એક દિવસ પહેલા 61 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં આ મહામારીની ઝપેટમાં આવીને અત્યાર સુધી 2 હજાર 987 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Indian Railways: રેલવેએ ટિકિટ બુકિંગ નિયમોમાં કર્યો મોટો બદલાવ, આધાર લિંક વગર સવારે 8થી 4 ટિકિટ બુક નહીં થાય
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Embed widget