શોધખોળ કરો

Covid In India: દેશભરમાં કોરોનાના નવા 949 કેસ નોંધાયા, 98.76 ટકા રિકવરી રેટ નોંધાયો

નોંધનીય છે કે હવે દેશભરમાં પોઝિટિવિટી રેટ વધીને 0.26 ટકા થઈ ગયો છે.  છેલ્લા 24 કલાકમાં 810 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.

નવી દિલ્હીઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 949 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 11191 પર પહોંચ્યો હતો. નોંધનીય છે કે દેશમાં રિકવરી રેટ વધીને 98.76 ટકા થઇ ગયો છે.

નોંધનીય છે કે હવે દેશભરમાં પોઝિટિવિટી રેટ વધીને 0.26 ટકા થઈ ગયો છે.  છેલ્લા 24 કલાકમાં 810 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3,67,213 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 83.11 કરોડ લોકોનો કોરોના ટેસ્ટ કરાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં હવે એક્ટિવ કેસ માત્ર 0.3 ટકા છે. નોઈડામાં છેલ્લા 24 કલાકમાં 43 લોકો કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે. 10 લોકોએ કોરોનાને હાર આપી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, નોઈડામાં કોવિડ દર્દીઓની સંખ્યા વધીને 98832 થઈ ગઈ છે. જ્યારે 98186 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 156 દર્દીઓની સારવાર હજુ ચાલુ છે. આ સાથે કોવિડને કારણે અત્યાર સુધીમાં 490 દર્દીઓના મોત થયા છે.

 દેશમાં કોરોનાના અન્ય સબવેરિયન્ટે બધાને ચિંતામાં મૂકી દીધા છે. ઓમિક્રોનનું સબવેરિઅન્ટ XE સૌથી ઝડપથી ફેલાતો વેરિઅન્ટ હોવાનું કહેવાય છે. તે કેટલો ગંભીર છે, તે હજુ સ્પષ્ટ નથી પરંતુ સરકાર તેને લઇને સાવધાની રાખી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં આ સબવેરિયન્ટના બે કેસ નોંધાયા છે.

બીજી તરફ, દિલ્હી સરકારે શાળાઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ગાઈડલાઈન મુજબ, જો શાળામાં એક પણ કોરોના કેસ જોવા મળે તો શાળા બંધ કરી દેવી જોઈએ. જો શાળામાં કોઈ કોરોના પોઝિટિવ કેસ જોવા મળે છે તો તરત જ DoEને તેની જાણ કરવાની રહેશે. શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માસ્ક પહેરવા પડશે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget