શોધખોળ કરો

કોરોનાની બીજી લહેરની વચ્ચે કોરોના વાયરસના આ નવા 3 લક્ષણો અવગણ્યા તો મર્યા સમજો !

કોરોનાના સામાન્ય લક્ષણોમાં તાવ, શરીર તૂટવું, સ્વાદ અને ગંધ ન આવવા, ઠંડી લાગવી, શ્વાસ ચડવો.

મહામારીને એક વર્ષ થયા બાદ લોકોને કોરોના વાયરસ (Coronavirus)ના મુખ્ય લક્ષણો શું છે તે ખબર પડી ગઈ છે. જોકે થોડા સમય બાદ ફરીથી કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં જોવા મળી રહી છે. બીજી લહેરમાં કોરોનાના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રીસર્ચર સાવચેત રહેવા કહી રહ્યા છે કે કોરોના વાયરસ મહામારીની બીજી લહેર સંક્રમણની રીતમાં ફેરફાર લક્ષણ વધારી રહી છે.

તેમણે લિસ્ટમાં નવા અનપેક્ષિત લક્ષણો જોડતા સાવચેત રહેવા કહ્યું છે. કોરોનાના સામાન્ય લક્ષણોમાં તાવ, શરીર તૂટવું, સ્વાદ અને ગંધ ન આવવા, ઠંડી લાગવી, શ્વાસ ચડવો. હવે અનેક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ગુલાબી આંખ, સાંભળવામાં મુશ્કેલી જેવા લક્ષણો સામે આવી રહ્યા છે. શંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી છે કે, એક વખત વાયરસની ઝપેટમાં આવવા પર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલની જટિલતાઓનો સામનો કરવો પડી શકે છે.

ગુલાબી આંખ અથવા કન્જક્ટિવાઈટિસપિંગ Pink Eye (Conjunctivitis): – ચીનમાં કરવામાં આવેલ એક રિસર્ચ અનુસાર ગુલાબી આંખ અથવા કન્જક્ટિવાઈટિસપિંગ કોવિડ-19 સંક્રમણનો પણ એક સંકેત હોઈ શકે છે. આંખથી સંબંધિત સમસ્યા પિંક આઈ અથવા કન્જક્ટિવાઇટિસમાં આંખ લાલ, સૂજી જવી અને પાણીવાળી થઈ જાય છે. 12 પ્રતિભાગી કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સંક્રમિત થયા હતા. તેમણે આ લક્ષણોની વાત કરી હતી.

બહેરાશ અથવા સાંભળામાં મુશ્કેલી (Deafness)– બહેરાશ અથવા ઓછું સંભળાવવું પણ કોરોના વાયરસના ગંભીર લક્ષણોમાંથી એક હોઈ શકે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલિજીમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, કોવિડ-19 સાંભળવાની સમસ્યા માટે નેતૃત્વ કરી શકે છે. એક અથવા બે કાનમાં સતત અવાજ અથવા ભણકારાનો અનુભવનો સંદર્ભ ટિન્નિટસ તરીકે હોય છે. રિસર્ચથી જાણવા મળ્યું છે કે, કોરોના પ્રભાવિત 7.6 ટકા લોકો કંઈક સાંભળવાના મુદ્દાનો સામનો કર્યો છે.

ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ (Gastrointestinal)ના લક્ષણ – રિસર્ચનું કહેવું છે કે, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલની નવી ફરિયાદ સાંભળવા મળી રહી છે. કોરોના વાયરસ ઉપરની શ્વસન પ્રણાલીમાં સંક્રમણનું કારન બને છે. માટે લોકો પોતાની ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અસુવિધાને કોરોના વાયરસ સંક્રમણ સાથે નથી જોડતા.  આ એક આશઅચર્ય રીતે આવી શકે છે, પરંતુ અનેક કેસમાં જોવા મળ્યું છે કે, ઝાડા અને ઉલ્ટી કોરોના વાયરસના સંકેત હોઈ શકે છે.

નિષ્ણઆંતોએ હાલની સ્થિતિમાં ઝાડા અથવા ઉલ્ટીના લક્ષણોને ન અવગણવાની સલાહ આપી છે. રિસર્ચ અનુસાર, કોવિડ-19 મુખ્ય રીતે શ્વસન તંત્રને પ્રભાવિત કરે છે, પરંતુ તેનો પ્રભાવ અન્ય અંગો જેમ કે કિડની, લીવર અને આંતરડા પર પણ હોઈ શકે છે. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલના લક્ષણોમાં પેટમાં ખેંટાણ, ઉબકા, દુખાવો, ઝાડા અને ઉલ્ટી સામેલ છે. જો તમને પાચનની કોઈ સમસ્યા છે તો તમારે ચોક્કસ તપાસ કરાવવી જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Embed widget