શોધખોળ કરો

Coronavirus Third Wave In India: 18 વર્ષથી નીચેના બાળકોને ત્રીજી કોરોનાની લહેરમાં સૌથી વધુ ખતરો, બચાવ માટે શું કરી શકાય, જાણો શું કહે છે એક્સપર્ટ

Coronavirus Third Wave In India:કોરોના વાયરસની ત્રીજી લહેર થોડો મહિના બાદ આવવાનો અંદાજ લગાવાય રહ્યો છે. નિષ્ણાતના મત મુજબ ત્રીજી લહેર 18 વયથી નાની વયના બાળકો માટે જોખમી સાબિત થઇ શકે છે. આ મામલે અત્યારથી મંથન શરૂ થઇ ગયું છે.

Coronavirus Third Wave In India: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. બીજી લહેર દેશ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ રહી છે. બીજી લહેરે સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. હોસ્પિટલમાં બેડની અછત વર્તાય તો ઓક્સિજનની કમી જોવા મળી તો તો દવા પણ ખૂટી પડી છે. પહેલી લહેરમાં 50થી વધુ ઉંમરના લોકો પ્રભાવિત થયા છે. તો બીજી લહેરમાં યુવા વર્ગના લોકો પણ પ્રભાવિત થયા છે. આ સ્થિતિને જોતા નિષ્ણાત માને છે કે,  18 વર્ષથી નાની ઉંમરના લોકોને વધું જોખમ છે. 

હાલ કોરોનાનું રસીકરણ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોનું જોવા મળી રહ્યું છે. તેના કારણે કોવિડની ત્રીજી લહેર 18થી નાની વયના લોકો માટે ગંભીર પડકાર રૂપ માનવામાં આવી રહી છે. બાલ ચિકિત્સક ડોક્ટર કમલ કિશોરે ઘુલેએ કહ્યું કે, "ત્રીજી લહેરને બસ થોડા મહિનાી જ વાર છે. ત્રીજી લહેર બાળકો માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે" તેમણે જણાવ્યું કે, આવું એટલા માટે થઇ શકે છે કે, બાળકો બહાર રમવા જાય છે. જો કે બાળકોમાં વાયરસ ઘાતક સાબિત થાય તેવું જોખમ નહિવત રહેશે,  જો કે સંક્રમણ બાદ તેમની અંદર બ્લેક ફંગસનું જાણ થઇ શકે છે. 

ત્રીજી લહેરમાં બચવા માટે શું કરવું? 
જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં સીનિયર કન્સલ્ટેન્ટ ડોક્ટર રાઘવેન્દ્ર પરાશરે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને અવોઇડ ન કરી શકાય. જો કે કોવિડ-19ના ઉચિત વ્યવહારનું સખત રીતે પાલન કરવું જોઇએ.તેથી સંક્રમણના ફેલાવથી બચી શકાય. વેક્સિનેશન 18 વયથી મોટી ઉંમરનાનું થતું હોવાથી ત્રીજી લહેરમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકો જ રસીકરણ વિના હશે. નિષ્ણાતોએ કહ્યું છે કે, બાળકો માટે સ્પેશિયલ આઇસીયૂ વોર્ડનો ઉપયોગ કરવો પડશે. ઉપરાંત Pediatric Intensive Care Unitની પણ વ્યવસ્થા કરવાની જરૂરત હશે. જરૂરી છે કે દરેક લોકો પહેલાથી આ મુદ્દે મથન કરી અને તેયારી કરી લે. આપને જણાવી દઇએ કે ત્રીજી લહેર યુરોપ, અમેરિકાથી બ્રિટન પહોંચી હતી. 

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ મહામારીની તીસરી લહેરના મુદ્દે સરકારને તૈયાર રહેવા આદેશ આપ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતમાં 5 ટકા લોકોનું જ વેક્સિનેશન થયું છે. આ સ્થિતિમાં કોરોના વેક્સિનની પ્રક્રિયાને ઝડપી બનાવીને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ ટાળી શકાય છે. પહેલી લહેરમાં 1 ટકાથી ઓછો બાળકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં દેશમાં 10 ટકા બાળકો સંક્રમિત થયા. ત્રીજી લહેરમાં 18 વર્ષની નાની ઉંમરના લોકો વધુ સંક્રમિત થઇ શકે છે. આ એજ ગ્રૂપ માટે હજું સુધી વેક્સિન નથી આવ્યું તેથી પણ તે એજ ગ્રપૂ પર જોખમ છે. 

 

 

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
Team India: PM મોદી સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમ, રોહિત શર્મા એન્ડ કંપની સાથે કરી હસી મજાક
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Embed widget