શોધખોળ કરો

Coronavirus Third Wave In India: 18 વર્ષથી નીચેના બાળકોને ત્રીજી કોરોનાની લહેરમાં સૌથી વધુ ખતરો, બચાવ માટે શું કરી શકાય, જાણો શું કહે છે એક્સપર્ટ

Coronavirus Third Wave In India:કોરોના વાયરસની ત્રીજી લહેર થોડો મહિના બાદ આવવાનો અંદાજ લગાવાય રહ્યો છે. નિષ્ણાતના મત મુજબ ત્રીજી લહેર 18 વયથી નાની વયના બાળકો માટે જોખમી સાબિત થઇ શકે છે. આ મામલે અત્યારથી મંથન શરૂ થઇ ગયું છે.

Coronavirus Third Wave In India: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. બીજી લહેર દેશ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ રહી છે. બીજી લહેરે સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. હોસ્પિટલમાં બેડની અછત વર્તાય તો ઓક્સિજનની કમી જોવા મળી તો તો દવા પણ ખૂટી પડી છે. પહેલી લહેરમાં 50થી વધુ ઉંમરના લોકો પ્રભાવિત થયા છે. તો બીજી લહેરમાં યુવા વર્ગના લોકો પણ પ્રભાવિત થયા છે. આ સ્થિતિને જોતા નિષ્ણાત માને છે કે,  18 વર્ષથી નાની ઉંમરના લોકોને વધું જોખમ છે. 

હાલ કોરોનાનું રસીકરણ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોનું જોવા મળી રહ્યું છે. તેના કારણે કોવિડની ત્રીજી લહેર 18થી નાની વયના લોકો માટે ગંભીર પડકાર રૂપ માનવામાં આવી રહી છે. બાલ ચિકિત્સક ડોક્ટર કમલ કિશોરે ઘુલેએ કહ્યું કે, "ત્રીજી લહેરને બસ થોડા મહિનાી જ વાર છે. ત્રીજી લહેર બાળકો માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે" તેમણે જણાવ્યું કે, આવું એટલા માટે થઇ શકે છે કે, બાળકો બહાર રમવા જાય છે. જો કે બાળકોમાં વાયરસ ઘાતક સાબિત થાય તેવું જોખમ નહિવત રહેશે,  જો કે સંક્રમણ બાદ તેમની અંદર બ્લેક ફંગસનું જાણ થઇ શકે છે. 

ત્રીજી લહેરમાં બચવા માટે શું કરવું? 
જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં સીનિયર કન્સલ્ટેન્ટ ડોક્ટર રાઘવેન્દ્ર પરાશરે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને અવોઇડ ન કરી શકાય. જો કે કોવિડ-19ના ઉચિત વ્યવહારનું સખત રીતે પાલન કરવું જોઇએ.તેથી સંક્રમણના ફેલાવથી બચી શકાય. વેક્સિનેશન 18 વયથી મોટી ઉંમરનાનું થતું હોવાથી ત્રીજી લહેરમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકો જ રસીકરણ વિના હશે. નિષ્ણાતોએ કહ્યું છે કે, બાળકો માટે સ્પેશિયલ આઇસીયૂ વોર્ડનો ઉપયોગ કરવો પડશે. ઉપરાંત Pediatric Intensive Care Unitની પણ વ્યવસ્થા કરવાની જરૂરત હશે. જરૂરી છે કે દરેક લોકો પહેલાથી આ મુદ્દે મથન કરી અને તેયારી કરી લે. આપને જણાવી દઇએ કે ત્રીજી લહેર યુરોપ, અમેરિકાથી બ્રિટન પહોંચી હતી. 

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ મહામારીની તીસરી લહેરના મુદ્દે સરકારને તૈયાર રહેવા આદેશ આપ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતમાં 5 ટકા લોકોનું જ વેક્સિનેશન થયું છે. આ સ્થિતિમાં કોરોના વેક્સિનની પ્રક્રિયાને ઝડપી બનાવીને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ ટાળી શકાય છે. પહેલી લહેરમાં 1 ટકાથી ઓછો બાળકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં દેશમાં 10 ટકા બાળકો સંક્રમિત થયા. ત્રીજી લહેરમાં 18 વર્ષની નાની ઉંમરના લોકો વધુ સંક્રમિત થઇ શકે છે. આ એજ ગ્રૂપ માટે હજું સુધી વેક્સિન નથી આવ્યું તેથી પણ તે એજ ગ્રપૂ પર જોખમ છે. 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
'ધુરંધર' માં અક્ષય ખન્નાના એન્ટ્રી સોંગે સોશિયલ મીડિયામાં તહેલકો મચાવ્યો, અહી જુઓ ગીતનો શાનદાર VIDEO 
Embed widget