શોધખોળ કરો

Coronavirus Third Wave In India: 18 વર્ષથી નીચેના બાળકોને ત્રીજી કોરોનાની લહેરમાં સૌથી વધુ ખતરો, બચાવ માટે શું કરી શકાય, જાણો શું કહે છે એક્સપર્ટ

Coronavirus Third Wave In India:કોરોના વાયરસની ત્રીજી લહેર થોડો મહિના બાદ આવવાનો અંદાજ લગાવાય રહ્યો છે. નિષ્ણાતના મત મુજબ ત્રીજી લહેર 18 વયથી નાની વયના બાળકો માટે જોખમી સાબિત થઇ શકે છે. આ મામલે અત્યારથી મંથન શરૂ થઇ ગયું છે.

Coronavirus Third Wave In India: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. બીજી લહેર દેશ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ રહી છે. બીજી લહેરે સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. હોસ્પિટલમાં બેડની અછત વર્તાય તો ઓક્સિજનની કમી જોવા મળી તો તો દવા પણ ખૂટી પડી છે. પહેલી લહેરમાં 50થી વધુ ઉંમરના લોકો પ્રભાવિત થયા છે. તો બીજી લહેરમાં યુવા વર્ગના લોકો પણ પ્રભાવિત થયા છે. આ સ્થિતિને જોતા નિષ્ણાત માને છે કે,  18 વર્ષથી નાની ઉંમરના લોકોને વધું જોખમ છે. 

હાલ કોરોનાનું રસીકરણ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોનું જોવા મળી રહ્યું છે. તેના કારણે કોવિડની ત્રીજી લહેર 18થી નાની વયના લોકો માટે ગંભીર પડકાર રૂપ માનવામાં આવી રહી છે. બાલ ચિકિત્સક ડોક્ટર કમલ કિશોરે ઘુલેએ કહ્યું કે, "ત્રીજી લહેરને બસ થોડા મહિનાી જ વાર છે. ત્રીજી લહેર બાળકો માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે" તેમણે જણાવ્યું કે, આવું એટલા માટે થઇ શકે છે કે, બાળકો બહાર રમવા જાય છે. જો કે બાળકોમાં વાયરસ ઘાતક સાબિત થાય તેવું જોખમ નહિવત રહેશે,  જો કે સંક્રમણ બાદ તેમની અંદર બ્લેક ફંગસનું જાણ થઇ શકે છે. 

ત્રીજી લહેરમાં બચવા માટે શું કરવું? 
જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં સીનિયર કન્સલ્ટેન્ટ ડોક્ટર રાઘવેન્દ્ર પરાશરે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને અવોઇડ ન કરી શકાય. જો કે કોવિડ-19ના ઉચિત વ્યવહારનું સખત રીતે પાલન કરવું જોઇએ.તેથી સંક્રમણના ફેલાવથી બચી શકાય. વેક્સિનેશન 18 વયથી મોટી ઉંમરનાનું થતું હોવાથી ત્રીજી લહેરમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકો જ રસીકરણ વિના હશે. નિષ્ણાતોએ કહ્યું છે કે, બાળકો માટે સ્પેશિયલ આઇસીયૂ વોર્ડનો ઉપયોગ કરવો પડશે. ઉપરાંત Pediatric Intensive Care Unitની પણ વ્યવસ્થા કરવાની જરૂરત હશે. જરૂરી છે કે દરેક લોકો પહેલાથી આ મુદ્દે મથન કરી અને તેયારી કરી લે. આપને જણાવી દઇએ કે ત્રીજી લહેર યુરોપ, અમેરિકાથી બ્રિટન પહોંચી હતી. 

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ મહામારીની તીસરી લહેરના મુદ્દે સરકારને તૈયાર રહેવા આદેશ આપ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતમાં 5 ટકા લોકોનું જ વેક્સિનેશન થયું છે. આ સ્થિતિમાં કોરોના વેક્સિનની પ્રક્રિયાને ઝડપી બનાવીને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ ટાળી શકાય છે. પહેલી લહેરમાં 1 ટકાથી ઓછો બાળકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં દેશમાં 10 ટકા બાળકો સંક્રમિત થયા. ત્રીજી લહેરમાં 18 વર્ષની નાની ઉંમરના લોકો વધુ સંક્રમિત થઇ શકે છે. આ એજ ગ્રૂપ માટે હજું સુધી વેક્સિન નથી આવ્યું તેથી પણ તે એજ ગ્રપૂ પર જોખમ છે. 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
GT vs RR: છેલ્લા બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં રાજસ્થાનની શાનદાર જીત, પોતાના જ ઘરમાં હાર્યું ગુજરાત!
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
ભારે વરસાદની આગાહી: ભારતમાં એકસાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, ગુજરાત સહિત આ રાજ્યોમાં માવઠું તરખાટ મચાવશે
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી: AIMIM ના 539 ઉમેદવારો મેદાનમાં, UCC અને અશાંતધારા મુદ્દે ભાજપ પર પ્રહાર
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
ગુજરાતના 16 જિલ્લામાં માવઠાની ઘાત: જાણો આજે ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ?
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
મુંબઈ ઈન્ડિયન્સમાં મોટો ઉલટફેર: હાર્દિક પંડ્યા અચાનક ટીમમાંથી બહાર, સૂર્યકુમાર યાદવને સોંપાઈ કેપ્ટનશિપ!
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
MI vs DC મેચ પહેલા હાર્દિક ગાયબ? ઈજા નહીં પણ વર્લ્ડ કપની તૈયારી માટે લીધો મોટો નિર્ણય, મળી મોટી જવાબદારી
Embed widget