શોધખોળ કરો

Coronavirus Third Wave In India: 18 વર્ષથી નીચેના બાળકોને ત્રીજી કોરોનાની લહેરમાં સૌથી વધુ ખતરો, બચાવ માટે શું કરી શકાય, જાણો શું કહે છે એક્સપર્ટ

Coronavirus Third Wave In India:કોરોના વાયરસની ત્રીજી લહેર થોડો મહિના બાદ આવવાનો અંદાજ લગાવાય રહ્યો છે. નિષ્ણાતના મત મુજબ ત્રીજી લહેર 18 વયથી નાની વયના બાળકો માટે જોખમી સાબિત થઇ શકે છે. આ મામલે અત્યારથી મંથન શરૂ થઇ ગયું છે.

Coronavirus Third Wave In India: ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. બીજી લહેર દેશ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ રહી છે. બીજી લહેરે સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. હોસ્પિટલમાં બેડની અછત વર્તાય તો ઓક્સિજનની કમી જોવા મળી તો તો દવા પણ ખૂટી પડી છે. પહેલી લહેરમાં 50થી વધુ ઉંમરના લોકો પ્રભાવિત થયા છે. તો બીજી લહેરમાં યુવા વર્ગના લોકો પણ પ્રભાવિત થયા છે. આ સ્થિતિને જોતા નિષ્ણાત માને છે કે,  18 વર્ષથી નાની ઉંમરના લોકોને વધું જોખમ છે. 

હાલ કોરોનાનું રસીકરણ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોનું જોવા મળી રહ્યું છે. તેના કારણે કોવિડની ત્રીજી લહેર 18થી નાની વયના લોકો માટે ગંભીર પડકાર રૂપ માનવામાં આવી રહી છે. બાલ ચિકિત્સક ડોક્ટર કમલ કિશોરે ઘુલેએ કહ્યું કે, "ત્રીજી લહેરને બસ થોડા મહિનાી જ વાર છે. ત્રીજી લહેર બાળકો માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે" તેમણે જણાવ્યું કે, આવું એટલા માટે થઇ શકે છે કે, બાળકો બહાર રમવા જાય છે. જો કે બાળકોમાં વાયરસ ઘાતક સાબિત થાય તેવું જોખમ નહિવત રહેશે,  જો કે સંક્રમણ બાદ તેમની અંદર બ્લેક ફંગસનું જાણ થઇ શકે છે. 

ત્રીજી લહેરમાં બચવા માટે શું કરવું? 
જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં સીનિયર કન્સલ્ટેન્ટ ડોક્ટર રાઘવેન્દ્ર પરાશરે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરને અવોઇડ ન કરી શકાય. જો કે કોવિડ-19ના ઉચિત વ્યવહારનું સખત રીતે પાલન કરવું જોઇએ.તેથી સંક્રમણના ફેલાવથી બચી શકાય. વેક્સિનેશન 18 વયથી મોટી ઉંમરનાનું થતું હોવાથી ત્રીજી લહેરમાં 18 વર્ષથી નાની ઉંમરના બાળકો જ રસીકરણ વિના હશે. નિષ્ણાતોએ કહ્યું છે કે, બાળકો માટે સ્પેશિયલ આઇસીયૂ વોર્ડનો ઉપયોગ કરવો પડશે. ઉપરાંત Pediatric Intensive Care Unitની પણ વ્યવસ્થા કરવાની જરૂરત હશે. જરૂરી છે કે દરેક લોકો પહેલાથી આ મુદ્દે મથન કરી અને તેયારી કરી લે. આપને જણાવી દઇએ કે ત્રીજી લહેર યુરોપ, અમેરિકાથી બ્રિટન પહોંચી હતી. 

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ મહામારીની તીસરી લહેરના મુદ્દે સરકારને તૈયાર રહેવા આદેશ આપ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતમાં 5 ટકા લોકોનું જ વેક્સિનેશન થયું છે. આ સ્થિતિમાં કોરોના વેક્સિનની પ્રક્રિયાને ઝડપી બનાવીને કોરોનાની ત્રીજી લહેરનું જોખમ ટાળી શકાય છે. પહેલી લહેરમાં 1 ટકાથી ઓછો બાળકો સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં દેશમાં 10 ટકા બાળકો સંક્રમિત થયા. ત્રીજી લહેરમાં 18 વર્ષની નાની ઉંમરના લોકો વધુ સંક્રમિત થઇ શકે છે. આ એજ ગ્રૂપ માટે હજું સુધી વેક્સિન નથી આવ્યું તેથી પણ તે એજ ગ્રપૂ પર જોખમ છે. 

 

 

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
Advertisement

વિડિઓઝ

Asmita Sanman Puraskar : અસ્મિતા સન્માન પુરસ્કાર 2025: કોનું કોનું કરાયું સન્માન?
Hun To Bolish : હું તો બોલીશ : આખરે નિર્ણય કરવો પડ્યો રદ
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન પહોંચી એસટી અમારી
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીમાં તોડબાજ?
Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ધડાકો: 'મેં દુનિયાના 6 યુદ્ધો અટકાવ્યા’, ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો મોટો દાવો
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ગુજરાતમાં પ્રથમવાર: પોલીસકર્મી વિરુદ્ધ 'ગુજસીટોક'નો ગુનો દાખલ, ₹15 લાખની લાંચનો પર્દાફાશ
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
ભારત vs ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ: બુમરાહ બહાર, પંતની જગ્યાએ કોણ? 3 મોટા ફેરફારો સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે!
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
રાજકોટ સિવિલની બેદરકારી: સિંગર મીરાબેનનો Video Viral, 'તારાથી થાય તે કરી લે' કહી દર્દીને ના પાડી
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વાવાઝોડા જેવો વરસાદ પડશે
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ભાજપ શાસિત આ રાજ્યમાં માત્ર ₹1માં 25 એકર જમીન મળી રહી છે, જાણો કોણ અરજી કરી શકે છે?
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગાંધીનગરમાં સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ: મહિલા ડોક્ટર પાસેથી 3 મહિનામાં ₹19.24 કરોડની ઠગાઈ, કંબોડિયા કનેક્શન ખુલ્યું!
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9 થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર; હવે નવરાત્રી પછી યોજાશે, જાણો નવી તારીખ
Embed widget