શોધખોળ કરો

Centre on Coronavirus: દરેક ઉંમરના લોકોને રસી આપવાની માંગ પર સ્વાસ્થ્ય મંત્રાલયે કહી આ વાત

કોરોના સંક્રમણના નવા કેસ ફરી એક વખત ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેની વચ્ચે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મહામારીની બીજી લહેરને રોકવા માટે લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે, આગામી ચાર અઠવાડીયા આપણા માટે ખૂબ જ ગંભીર છે. 

નવી દિલ્હી: કોરોના સંક્રમણના નવા કેસ ફરી એક વખત ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. તેની વચ્ચે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે મહામારીની બીજી લહેરને રોકવા માટે લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ છે, આગામી ચાર અઠવાડીયા આપણા માટે ખૂબ જ ગંભીર છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ભારતમાં કોવિડ-19 મહામારીની તીવ્રતા વધી છે. ગત વખતે કરતા આ વખતે મહામારી ઝડપથી ફેલાઈ રહી છે. 

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ ઉંમરના લોકોને કોરોના વેક્સીની આપવાની માંગ પર કહ્યું કે જેમને જરુર છે તેમને વેક્સીન આપવામાં આવી રહી છે. દરેક દેશમાં વધારે ખતરો હોય તેમને વેક્સીન લગાવવામાં આવી રહી છે. 

સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું, વિશ્વમાં પણ ખૂબ જ વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. જ્યારે પણ રસીકરણ થાય છે ત્યારે તેનો ઉદેશ્ય મોતથી લોકોને બચાવવાનો છે. 

તેમણે કહ્યું યૂકેમાં આજે પણ રસીકરણ બધા માટે નથી ખોલવામાં આવ્યું. અમેરિકામાં પણ ઉંમરના હિસાબે રસીકરણ કરવામાં આવે છે. ફ્રાન્સમાં પણ કહેવામાં આવ્યું છે કે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમને રિસ્ક છે તેને રસી આપવામાં આવશે. સ્વીડનમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આયોજન વગર રસી ન આપી શકાય. 

સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે કાલે દેશમાં વેક્સીનને 43 લાખ ડોઝ લગાવવામાં આવ્યા જેના કારણે આપણે આજે સવાર સુધી 8 કરોડ 31 લાખ ડોઝ લગાવ્યા છે. 


ઉલ્લેખનીય છે કે સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાની રસીને લઈ પત્ર લખ્યો હતો. સીએમ કેજરીવાલે તમામ ઉંમરના લોકોને કોરોના રસી આપવાની માંગ કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 25 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપવામાં આવે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે ટ્વિટ કરી આ પ્રકારની જ માંગ કરી હતી. હાલના સમયમાં દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આજે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 96,982 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1,26,86,049 થઈ ગઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget