શોધખોળ કરો

Coronavirus Upadate: લોકડાઉનની વચ્ચે દિલ્હીમાં પોતાના વતન જવા માટે શ્રમિકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં

લોકડાઉનના ચોથા દિવસે એટલે શનિવારે સમગ્ર દેશમાં મજૂરો પોતપોતાના ઘર માટે પલાયન એક મોટો પડકાર બનીને સામે આવ્યો છે. દિલ્હી-એનસીઆરની પરિસ્થિતિ સૌથી ખરાબ છે.

લોકડાઉનના ચોથા દિવસે એટલે શનિવારે સમગ્ર દેશમાં મજૂરો પોતપોતાના ઘર માટે પલાયન એક મોટો પડકાર બનીને સામે આવ્યો છે. આનાથી લડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કેટલાક મહત્વના પગલા ભર્યાં છે. દિલ્હી-એનસીઆરની પરિસ્થિતિ સૌથી ખરાબ છે. જ્યાં મજૂર, રિક્ષા ચાલક અને ફેક્ટ્રી કર્મચારીઓ પોતપોતાના વતન તરફ પરત ફરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. જ્યાં જુઓ ત્યાં લોકો જોવા મળી રહ્યાં હતાં. શનિવાર સાંજે દિલ્હીના આનંદ વિહાર આંતરરાજ્ય બસ સ્ટેશન પર વતન જવા માટે લોકોની મોટી ભીડ જમા થઈ ગઈ હતી જ્યાં કોઈ વ્યવસ્થા ન જોવા મળી. જોકે માત્ર દિલ્હી-એનસીઆર જ નહીં પરંતુ દેશના બીજા પણ નાના મોટા શહેરોથી પણ લોકોનું પલાયન આ પ્રકારે જ ચાલી રહ્યું છે. કેટલાક મજૂરોનું કહેવું છે કે, ખાવાનું મળી રહ્યું નથી, કામ નથી, મરી જઈશું અહીં. આ મજૂરોને કોરોનાથી સંક્રમિત થવાની કોઈ ચિંતા નથી. કોઈ બીજાને સંક્રમિત કરી દેશે તેનો અંદાજ પણ નહીં હોય. આમને ઘરે જવું છે અને એટલા માટે બસમાં ગમે તેમ ટકી જવાની ઉતાવળ છે. આનંદ વિહાર બસ સ્ટેશન પર પણ મજૂરોનો એવો જ રેલો છે. ખીસ્સા ખાલી છે, પરિવારને પાલવાની ચિંતાએ ગતિ પકડી છે. જે મજૂર દિલ્હી શહેરને સુંદર બનાવવા માટે રાત-દિવસ મહેનત કરતા હતા, રંગકામ કરતા હતા, જે મિલોમાં કામ કરતા હતા તે બધા ચાલી નિકળ્યા છે, માથે સામાન, હાથમાં બાળકો લઇને.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
ZIM vs IND Live Score: બીજી ઓવરમાં ભારતને લાગ્યો ફટકો, કેપ્ટન શુભમન ગિલ આઉટ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Embed widget