શોધખોળ કરો

કોરોનાના કેસો વધતાં દેશનાં આ 10 રાજ્યોમાં વીક-એન્ડ લોકડાઉનથી નાઈટ કરફ્યુ સુધીનાં આકરાં નિયંત્રણો લાગુ...

Coronavirus: દેશમાં કોરોનાના કેસ ફરી રોકેટ ગતિએ વધી રહ્યા છે. આ દરમિયાન અનેક રાજ્યોએ કોરોનાને કાબુમા લેવા વીક એન્ડ લોકડાઉનથી લઈ નાઈટ કરફ્યુ સુધીના આકરાં નિયંત્રણો લાગુ કર્યા છે.

Coronavirus: દેશમાં કોરોનાના કેસ ફરી રોકેટ ગતિએ વધી રહ્યા છે. આ દરમિયાન અનેક રાજ્યોએ કોરોનાને કાબુમા લેવા વીક એન્ડ લોકડાઉનથી લઈ નાઈટ કરફ્યુ સુધીના આકરાં નિયંત્રણો લાગુ કર્યા છે.

ગુજરાતઃ અમદાવાદ સહિત આઠ મહાનગરોમાં રાતે 10 વાગ્યા થી સવારથી છ વાગ્યા સુધી કરફ્યુ રહેશે. લગ્ન, રાજકીય-સામાજીક પ્રસંગ : માત્ર 400 જણાંને એકઠા થવાની છૂટ અપાઈ છે. અંતિમક્રિયા-દફનવિધિમાં 100 લોકોને મંજૂરી અપાઈ છે. હોટલ રેસ્ટોરન્ટ  75 ટકાની ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે, અને 11 વાગ્યા સુધી હોમ ડિલીવરી કરી શકશે. સિનેમા હોલ, વોટરપાર્ક, સ્વિંમિંગ પુલ, લાઇબ્રેરી,ઓડિટોરિયમ,કોચિંગ કલાસ,ટયુશન કલાસ : 50 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રહેશે.

પંજાબઃપંજાબ સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના કેસોમાં તીવ્ર વધારાને પગલે જાહેર હિલચાલને પ્રતિબંધિત કરવા માટે શાળાઓ અને કોલેજો બંધ કરવાનો અને રાત્રિ કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે.

દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં 55 કલાક માટે લોકોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે આ અઠવાડિયે મંગળવારે વીકએન્ડ કર્ફ્યુની જાહેરાત કરી હતી. ઈમરજન્સીમાં જ લોકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી મળશે. બહાર નીકળનારાઓએ સરકાર દ્વારા જારી કરાયેલ ઈ-પાસ અથવા માન્ય ઓળખ કાર્ડ રજૂ કરવું પડશે.

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે, જ્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ સંકેત આપ્યા છે કે રાજ્યમાં હવે નિયંત્રણો વધારવામાં આવશે. તેમણે કહ્યું છે કે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી શકાય છે અને મોડી રાત સુધી ચાલતી હોટેલો પર ફરી એકવાર પ્રતિબંધ લગાવી શકાય છે. મુંબઈમાં, BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલે જિલ્લામાં રાત્રિ કર્ફ્યુ લાદવાનો સંકેત આપ્યો છે.

હરિયાણાઃ હરિયાણા સરકારે મોલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ અને મનોરંજન પાર્ક બંધ કરવાનો આદેશ આપ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પુલ દર્શકો માટે બંધ કરવામાં આવ્યા છે જ્યારે સ્પર્ધાઓ માટે તાલીમ લેનારા ખેલાડીઓ આ સેવાઓનો લાભ લઈ શકે છે.

આસામઃ આસામ સરકારે શનિવાર (8 જાન્યુઆરી)થી શરૂ થતા રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્યો છે. ઉપરાંત, હોટલ, રેસ્ટોરન્ટ, સરકારી કચેરીઓ, શોપિંગ મોલ્સ, મલ્ટિપ્લેક્સમાં ફક્ત સંપૂર્ણ રસીવાળા લોકોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે

કર્ણાટઃ કર્ણાટકમાં કોવિડ-19ના કેસમાં વધારાની વચ્ચે રાજ્ય સરકારે કડક નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો છે

તમિલનાડુઃ તામિલનાડુ સરકારે બુધવારે આવતીકાલ સુધી નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે અને વધતા COVID-19 કેસ સામે લડવા માટે રવિવારે પણ શટડાઉન લાગુ કર્યું છે. નાઇટ કર્ફ્યુનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો છે.

ચંદીગઢઃ ચંદીગઢમાં શુક્રવારથી નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ અને કોચિંગ ક્લાસ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget