શોધખોળ કરો

Prophet Row: નૂપુર શર્મા વિવાદ અંગે મુસ્લિમ દેશોના વલણ પર વિદેશમંત્રીએ કહ્યુ કે- જે કહેવામા આવ્યું તે ભાજપનું સ્ટેન્ડ નથી

મોહમ્મદ પયગંબર પર ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી પર ઘણા દેશોએ નારાજગી વ્યક્ત કર્યાના દિવસો પછી વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે નિવેદન આપ્યું છે

S Jaishankar on Prophet Mohammad Row: મોહમ્મદ પયગંબર પર ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી પર ઘણા દેશોએ નારાજગી વ્યક્ત કર્યાના દિવસો પછી વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે નિવેદન આપ્યું છે. વિદેશમંત્રીએ શનિવારે કહ્યું હતું કે લોકોની સંવેદનશીલતા અને સમજણને અસર થઈ હતી પરંતુ તે દેશોએ એ હકીકતની પણ પ્રશંસા કરી હતી કે ભારત સરકારને વિવાદાસ્પદ ટિપ્પણી સાથે કોઈ લેવાદેવા નથી. ભાજપના નેતાઓએ મોહમ્મદ પયગંબર વિશે ટિપ્પણી કર્યા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ટિપ્પણીને લઈને ઘણા દેશોએ ભારતનો વિરોધ કર્યો હતો.

વિદેશ મંત્રી એસ જયશંકરે એક ખાનગી ચેનલના એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ ટીપ્પણી અંગે કહ્યું હતું કે આ ભાજપનું સ્ટેન્ડ નથી અને પાર્ટીએ ખૂબ જ કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે અને તેના પર કાર્યવાહી પણ કરી છે. એકવાર પાર્ટી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દે છે પછી અમને આશા છે કે લોકો તેને સમજશે.

એસ જયશંકરે શું કહ્યું?

જ્યારે મોહમ્મદ પયગંબર વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે માત્ર ખાડી દેશો જ નહીં, હું કહીશ કે દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક દેશોએ પણ પ્રશંસા કરી હતી કે આ સરકારનું વલણ નથી. જયશંકરે કહ્યું કે એકવાર પાર્ટી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દે પછી એવી આશા છે કે લોકો આ વાત સમજી જશે. તેઓ જાણે છે કે આ આપણા વિચારો નથી.

'ઘણા લોકો વહેતી ગંગામાં હાથ ધોવાનો પ્રયાસ કરે છે'

વિદેશ મંત્રી એસ જયશંકરે કોઈ પણ દેશનું નામ લીધા વગર કહ્યું કે એવા ઘણા લોકો હોઈ શકે છે જે વહેતી ગંગામાં હાથ ધોવાનો પ્રયાસ કરે છે. આંતરરાષ્ટ્રીય સંબંધો એ ખૂબ જ સ્પર્ધાત્મક રમત છે, જે ક્વીન્સબેરીના નિયમો દ્વારા રમવામાં આવતી નથી. એવા લોકો હશે જેઓ આ વિવાદનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે અમારે આવા મામલામાં અમારે અમારી વાત કરવાની જરૂર છે અને અમે તેમ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદાલે મોહમ્મદ પયગંબર પર કથિત વિવાદિત ટિપ્પણી કરી હતી. ઘણા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ આ મામલે નારાજગી વ્યક્ત કરીને આકરી ટીકા કરી હતી. ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
AAP છોડીને ભાજપમાં આવેલા રાઘવ ચઢ્ઢાનું વધ્યું કદ, રાજ્યસભામાં મળી આ મોટી જવાબદારી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી
'કોકરોચ જનતા પાર્ટી' અંગે રાકેશ ટિકૈતનું મોટું નિવેદન, સરકારને આપી આવનારા સંકટની ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
Embed widget