શોધખોળ કરો

સ્વરાએ કહ્યુ- CAA અને NRC બિનજરૂરી, ઇકોનોમી પર ધ્યાન આપે મોદી સરકાર

સ્વરાએ કહ્યું કે- અહિંસક પ્રદર્શન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે

નવી દિલ્હીઃ CAA અને NRCને કારણે દેશભરમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે બોલિવૂડના અનેક સેલિબ્રિટીઝ આઝાદ ક્રાંતિ મેદાનમાં વિરોધ માટે પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં સ્વરાએ પણ ભાગ લીધો હતો. સ્વરાને પૂછવામાં આવ્યું કે શું આ પ્રદર્શનોથી કાંઇ ફાયદો થઇ શકે છે. જેના પર તેણે કહ્યું કે, અમે અનેક દેશોમાં જોયું છે કે અહિંસક પ્રદર્શનોથી સરકારોના વલણમાં ફેરફાર આવ્યો છે. અહિંસક પ્રદર્શન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે. સરકારે સેક્શન 144 લગાવી, ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકવો, પોલીસની હિંસા દ્ધારા અમારા અધિકારો છીનવવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. આપણો દેશ અહિંસક પ્રદર્શનોને કારણે આઝાદ થયો છે. સ્વરાએ કહ્યું કે હું CAA અને NRCનું સમર્થન નથી કરતી કારણ કે આ પ્રકારના કાયદાના કારણે  ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનો બંધારણીય પ્રયાસ છે. આ કાયદો ફક્ત બંધારણ વિરુદ્ધમાં છે એટલું જ નહી ભારતના એક લઘુમતી સમુદાય વિરુદ્ધ ભેદભાવ કરે છે. જો તમે સીએએના સહારે પાકિસ્તાનના  હિંદુઓને ભારત લઇને આવવા છે તો તમે એ પ્રક્રિયાને કેમ પ્રમોટ કરતા નથી જે પ્રક્રિયાથી તમે અદનાન સામી અને અન્ય પાકિસ્તાની નાગરિક અહી સિટિઝનશીપ લઇ શકે છે. સ્વરાએ કહ્યુ કે, હું નથી ઇચ્છતી કે સીએએ અને એનઆરસી ભારતમાં લાગુ થાય. કેમ સરકાર જરૂરી મુદ્દા પર વાત કરતી નથી. શું સરકાર ઇકોનોમી, બેરોજગારી અને સરકારી સંસ્થાઓને તાકાતવર બનાવવા પર કોઇ પ્રયાસ કરતી નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ભીષણ ગરમી,માર્ચના શરૂઆતમાં જ કેમ પડી કેમ શરૂ થઇ ગઇ અગન વર્ષા
રાજ્યમાં ભીષણ ગરમી,માર્ચના શરૂઆતમાં જ કેમ પડી કેમ શરૂ થઇ ગઇ અગન વર્ષા
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
બદ્રીનાથ - કેદારનાથ મંદિરમાં બિન હિન્દુઓનું પ્રવેશ બંધ, જાણો કારણો અને યાત્રા ડેટ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ
પેટ્રોલ મોંઘુ થવાનો ડરઃ ટેન્કર લઇને પહોંચ્યા પેટ્રૉલ પમ્પ અને ભરાવ્યું 5000 લીટર પેટ્રૉલ, વીડિયો વાયરલ

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં ફાયર સ્ટેશન પર એક શખ્સે ફેંક્યા પથ્થરો, ફાયર બ્રિગેડ જવાનના પણ કપડા ફાડ્યા
Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય,  ભાઈ-બહેનને પણ મફત સારવાર મળશે
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
Gujarat Weather: ગુજરાતના 9 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, હીટવેવની આગાહી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
જયશંકરનો એક કોલ અને મળી છૂટ, હોર્મુજ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને પસાર થવાની ઇરાનની લીલીઝંડી
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Weather Update: ભીષણ ગરમીની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો,
રાહુલ ગાંધીને મળ્યા બાદ અજિત પવારના ભત્રીજા રોહિતનો દાવો, "બે દિવસ બાદ કરીશ મોટો ખુલાસો"
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે IPL 2026 પર ખતરો! જાણો ખેલાડીઓએ અંગે કોણે ચિંતા વ્યક્ત કરી
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
T20 World Cup ની આ મેચ બાદ બહુ ગુસ્સામાં હતો અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવે માંગી હતી માફી, જાણો શું હતો મામલો
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
Embed widget