શોધખોળ કરો

Covid 19 Cases in India: કોરોનાએ ફરી ગતિ પકડી, એક દિવસમાં 335 નવા કેસ, જાણો એક્ટિવ કેસનો આંકડો 

શિયાળાની શરુઆત સાથે જ કોરોનાના કેસોએ ફરી એકવાર જોર પકડ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે ભારતમાં 335 નવા કોરોના કેસ મળી આવ્યા હતા.

નવી દિલ્હી:  દેશમાં શિયાળાની શરુઆત સાથે જ કોરોનાના કેસોએ ફરી એકવાર જોર પકડ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે ભારતમાં 335 નવા કોરોના કેસ મળી આવ્યા હતા.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે દેશમાં કોવિડ-19ના 335 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,701 થઈ ગઈ છે.

રવિવારે સવારે 8 વાગ્યા સુધીના આંકડા અનુસાર ભારતમાં કોવિડ-19ના કેસ વધીને 4 કરોડ 50 લાખ 4 હજાર 816 થઈ ગયા છે, જ્યારે દેશમાં કોરોનાને કારણે 5 લાખ 33 હજાર 316 લોકોના મોત થયા છે.

આ સિવાય કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. દેશમાં 4 કરોડ 44 લાખ 69 હજાર 799 દર્દીઓએ કોરોનાને માત આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં રિકવરી રેટ 98.81 ટકા પર પહોંચી ગયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં COVID-19 રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.  

કેરળમાં કોરોનાના નવા સબ વેરિએન્ટ JN.1 ની પુષ્ટિ, શું વધવાનું છે ટેન્શન ?

દુનિયાભરમાં ફરી એકવાર કોરોનાનો ભય ફેલાયો છે, અને હવે આના નવા સબ વેરિએન્ટે ભારતની ચિંતા પણ વધારી દીધી છે. કેરળમાં કોરોના વાયરસ (કૉવિડ સબ-વેરિયન્ટ JN.1)ના નવા સબ-વેરિયન્ટ JN.1નો પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સત્તાવાર સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે 79 વર્ષીય મહિલાના નમૂનાનું આરટી-પીસીઆર દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સંક્રમિત જોવા મળી હતી. મહિલામાં ઈન્ફલ્યૂએન્ઝા જેવી બિમારી (ILI) ના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગઈ છે.

સૂત્રોએ જણાવ્યું કે હાલમાં દેશમાં કૉવિડ-19ના 90 ટકાથી વધુ કેસ ગંભીર નથી અને સંક્રમિત લોકો તેમના ઘરોમાં અલગતા (ક્વૉરેન્ટાઇન)માં જીવી રહ્યા છે. અગાઉ સિંગાપોરમાં એક ભારતીય પ્રવાસીમાં JN.1 ચેપ જોવા મળ્યો હતો. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો વતની છે અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો.

તિરુચિરાપલ્લી જિલ્લા અથવા તમિલનાડુના અન્ય સ્થળોએ JN.1 ના ચેપના કેસ નોંધાયા હોવા છતાં કેસોમાં કોઈ વધારો થયો નથી. "ભારતમાં JN.1 વેરિઅન્ટનો અન્ય કોઈ કેસ નોંધાયો નથી," સૂત્રએ જણાવ્યું હતું. કૉવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1ની ઓળખ સૌપ્રથમ લક્ઝમબર્ગમાં કરવામાં આવી હતી. ઘણા દેશોમાં ફેલાયેલ આ ચેપ પિરોલો ફોર્મ (BA.2.86) થી સંબંધિત છે.

એક્સપર્ટ્સે શું કહ્યું ?
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ભારતીય SARS-CoV-2 જેનૉમિક્સ કન્સૉર્ટિયમ (INSACOG) ના ચીફ ડૉ. એન.કે. અરોરાએ જણાવ્યું હતું કે, "તે નવેમ્બરમાં જાણ કરવામાં આવી હતી અને આ પ્રકારને અલગ કરવામાં આવ્યો હતો. તે BA.2.86 નું પેટા પ્રકાર છે. "અમારી પાસે JN.1 ના કેટલાક કેસ છે."

 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
આંધ્રપ્રદેશમાં મોટો અકસ્માત, બસ ડમ્પર સાથે અથડાયા બાદ લાગી લાગી, 14 લોકો જીવતા સળગ્યાં
Nirav Modi: નીરવ મોદીનો બચવાનો પ્રયાસ નિષ્ફળ, લંડન હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી ફગાવી
Nirav Modi: નીરવ મોદીનો બચવાનો પ્રયાસ નિષ્ફળ, લંડન હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી ફગાવી
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ

વિડિઓઝ

Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ
Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક એકમમાં લાગેલી આગ કાબૂમાં, એસીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ 
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
Embed widget