શોધખોળ કરો

Covid 19 JN.1 Updates: એક દિવસમાં 605 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત 

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના સંક્રમણની ગતિ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરરોજ નવા સંક્રમિત દર્દીઓ જોવા મળી રહ્યા છે.

covid 19 jn 1 updates india: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના સંક્રમણની ગતિ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દરરોજ નવા સંક્રમિત દર્દીઓ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, છેલ્લા 24 કલાકમાં દેશમાં 605 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. આ દરમિયાન 4 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. આમાં કેરળમાં બે કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. કર્ણાટકમાં એક દર્દીનું અને ત્રિપુરામાં એક સંક્રમિત દર્દીનું મોત થયું છે.

ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો

દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 4,002 થઈ ગઈ છે. ગઈકાલની સરખામણીમાં આજે (8 જાન્યુઆરી, 2024) નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે. ગયા વર્ષે 5 ડિસેમ્બર સુધીમાં, દૈનિક કેસની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી ગઈ હતી, પરંતુ ઠંડી અને વાયરસ વચ્ચે કોરોના વાયરસ JN.1 ના નવા પ્રકારને કારણે ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

કર્ણાટક અને કેરળમાંથી સૌથી વધુ કેસ

સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 5 ડિસેમ્બર પછી એક જ દિવસમાં કોવિડ-19ના સૌથી વધુ નવા કેસ 31 ડિસેમ્બર, 2023ના રોજ 841 હતા, જે મે 2021માં નોંધાયેલા સૌથી વધુ કેસના 0.2 ટકા હતા. સક્રિય કોરોના દર્દીઓમાં 92 ટકા ઘરે સારવાર કરી રહ્યા છે. કોરોના સબ-વેરિયન્ટ JN.1 ના કેસ સતત વધી રહ્યા છે. કર્ણાટક અને કેરળમાંથી સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. વર્તમાન કોવિડ-19 ડેટા દર્શાવે છે કે JN.1 વેરિઅન્ટ ન તો નવા કેસોની સંખ્યામાં વધારો કરી રહ્યો છે અને ન તો દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીમાં 4.4 કરોડથી વધુ લોકો સંક્રમણમાંથી સ્વસ્થ થઈ ગયા છે. આ ચેપમાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસની રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને કારણે એપ્રિલ-જૂન 2021માં રોગચાળાની સ્થિતિમાં નોંધપાત્ર વધારો થયો હતો. તે સમય દરમિયાન, 7 મે, 2021 ના ​​રોજ, દેશમાં એક જ દિવસમાં ચેપના 4,14,188 નવા કેસ નોંધાયા હતા. 3,915 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. 

JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)નો સબ-વેરિયન્ટ BA.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ BA.2.86 જ હતો. BA.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, BA.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ JN.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget