શોધખોળ કરો

Lockdown Part-2ને લઈ સરકારે જાહેર કરી ગાઈડલાઈન, કોને-કોને જલ્દી મળી શકે છે છૂટ? આ રહ્યું લિસ્ટ

દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. જેને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં 3 મે સુધી શું બંધ રહેશે. આ ઉપરાંત નીચે આપવામાં આવેલા યાદી છે તે લોકોને જલ્દી છૂટ આપવામાં આવશે તેવી સંભાવના છે. ફોર વ્હીલરમાં બે અને ટુ વ્હીલરમાં એક વ્યક્તિને મુસાફરી કરવાની મંજૂરી સરકારે જણાવ્યું હતું કે, ઈમરજન્સી સમયે ફોર વ્હીલર ગાડીમાં ડ્રાઈયર સિવાય એક વ્યક્તિને બેસવાની મંજૂરી આપવામાં આવી છે જ્યારે ટૂ વ્હીલર પર ફક્ત એક જ વ્યક્તિને મુસાફરીની મંજૂરી આપવામાં આવી છે. કોરોન્ટાઈનનું ઉલ્લંઘન કરવા પર આપીસી 188નો કેસ દાખલ કરવામાં આવશે. કોને મળશે મંજૂરી? - આઈટી કંપની 50 ટકા કર્મચારીઓની સાથે કામ કરી શકે છે. - ઈ-કોર્મસ કંપનીઓને પણ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. - કુરિયર સેવાઓને કામ કરવાની મંજૂરી મળશે. - લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે હોટલ અને લોજ ખુલ્લી રહેશે. - ઈલેક્ટ્રિશિયન અને પ્લંમ્બરને કામ કરવાની મંજૂરી મળશે. - વાહન મિકેનિકલ અને કાર પેન્ટરને પણ કામ કરવાની મંજૂરી મળશે. - SEZમાં ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવશે. - ગામડાઓમાં રસ્તા અને બિલ્ડીંગ બનાવવાની મંજૂરી આપવામાં આવશે. સરકારે જે વિસ્તારોમાં છૂટની જાહેરાત કરી છે ત્યાં 20 એપ્રિલ બાદ જ છૂટ મળશે. જોકે આ અઠવાડિયામાં એવી જગ્યાને નક્કી કરવામાં આવશે જે કોરોના હોટસ્પોટ નથી અથવા તે જગ્યા હોટ સ્પોટ બનવાની સંભાવના પણ નથી. ત્યાર બાદ આ વિસ્તારોમાં લોકોને કામ કરવાની મંજૂરી મળશે. એટલે હાલ એક અઠવાડિયા સુધી લોકડાઉનનું કડક પાલન કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.