શોધખોળ કરો

આ રાજ્યના સરકારી કર્મચારીઓને મળી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો?

મધ્યપ્રદેશમાં  સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે.

ભોપાલ:  મધ્યપ્રદેશમાં  સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાહેરાત કરી છે.  મધ્યપ્રદેશમાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. . મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સિહોરમાં આ જાહેરાત કરી છે. આ વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. સરકાર લોકોને મદદ કરવાની એક પણ તક છોડવા માંગતી નથી.  હાલમાં રાજ્યના કર્મચારીઓને 38 ટકાના દરે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, તેમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

શુક્રવારે  સિહોરમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે સિહોર જિલ્લાના ભૈરુંડા ખાતે મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ આયોજિત સમૂહ લગ્ન સમ્મેલનમાં ભાગ લીધો હતો.


કેન્દ્ર અને રાજ્ય સરકારના DA વચ્ચેનો તફાવત

આ દરમિયાન મુખ્યમંત્રી  શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે,  હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ વચ્ચે 4% મોંઘવારી ભથ્થાનો તફાવત છે, હવે અમે આ તફાવતને સમાપ્ત કરીને રાજ્ય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરવાનો નિર્ણય લઈ રહ્યા છીએ. તેમણે આ માટે દરેકને ઘણી શુભકામનાઓ આપી છે. નોંધનીય છે કે હાલમાં રાજ્યના કર્મચારીઓને 38 ટકાના દરે મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, તેમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ મુખ્યમંત્રી  શિવરાજસિંહ ચૌહાણે વર-કન્યાને સામૂહિક રીતે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહની આ જાહેરાતથી રાજ્યના સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર છે.

કૉગ્રેસના નિશાના પર રાજ્ય સરકાર

બીજી તરફ કોંગ્રેસ રાજ્ય સરકારને ઘેરવાની કોઈ તક છોડવા માંગતી નથી. રાજ્યના સાગરમાં દલિત મકાનો તોડી પાડવાના મામલે મધ્યપ્રદેશ સરકાર કોંગ્રેસના નિશાના પર છે, આ મુદ્દે દિગ્વિજય સિંહના આરોપો પર સ્પષ્ટતા કરતા મંત્રીએ કહ્યું કે વન વિભાગના રેન્જરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.           

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial  

ટોપ સ્ટોરી

DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 
Bihar:  પટનામાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, CM આવાસ ઘેરાવનો પ્રયાસ, પોલીસ સાથે ઝપાઝપી 

વિડિઓઝ

Kutch Fake Liquor Network Busted : ભાવનગર લઠ્ઠાકાંડ બાદ હવે કચ્છમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ
MLA Dhavalsinh Zala : અરવલ્લીના ખેડૂતો માટે 10 કલાક વીજળીની માગ, ધારાસભ્યનો ઉર્જામંત્રીને પત્ર
Vadodara BJP : વડોદરાના ડભોઈમાં ભાજપના બે જૂથ વચ્ચે મારામારી
Dry Fruit Price : ડ્રાયફ્રૂટના ભાવમાં 20થી 80 ટકાનો ભાવ વધારો
Bank Strike : 11 સપ્ટેમ્બરે બેંકોનું દેશવ્યાપી હડતાળનું એલાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
DRDO નો ઐતિહાસિક નિર્ણય: હવે ખાનગી કંપનીઓ બનાવશે આકાશ અને અસ્ત્ર જેવી મિસાઇલો! સરકારે આપી મંજૂરી
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
જૂનાગઢ કોર્ટનો મોટો ચુકાદો: રાજુ સોલંકી મારપીટ કેસમાં ગણેશ જાડેજા સહિત તમામ 11 આરોપીઓ નિર્દોષ જાહેર
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
આવતીકાલનું હવામાનઃ 23 રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે, 80km/h પવન ફૂંકાવાની આગાહી!
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
‘પત્ની ઘરકામ કે સાસુ-સસરાની સેવા કરવા બંધાયેલી નથી’: કર્ણાટક હાઈકોર્ટનું અવલોકન
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર ઓછું હશે તો પણ બખ્ખાં! સમજો 2.1 ફોર્મ્યુલાથી પગાર વધારાનું ગણિત
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
વરસાદ ખેંચાતા પશુધન બચાવવું મુશ્કેલ! માંગરોળના માલધારીઓએ સરકાર પાસે માંગી તાકીદની મદદ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, તમારા ખિસ્સા પર પડશે અસર
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
હવે આ દેશમાં 16 વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયા વાપરવા પર લાગશે પ્રતિબંધ, જાણો કેમ
Embed widget