શોધખોળ કરો

પાકિસ્તાન માટે તૈયાર થઈ રહ્યો છે ફાઈનલ પ્લાન! PM મોદી અને રક્ષા મંત્રી વચ્ચે 40 મિનિટ સુધી બેઠક, NSA ડોભાલ પણ હાજર  

પહેલગામ હુમલા બાદ કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક ગોળીબાર વચ્ચે PM નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક થઈ છે.

નવી દિલ્હી:  પહેલગામ હુમલા બાદ કાશ્મીર બોર્ડર પર પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક ગોળીબાર વચ્ચે PM નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક થઈ છે. લગભગ 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પણ હાજર હતા. મોટી વાત એ છે કે પીએમ મોદીને મળવા પહેલા રક્ષા મંત્રી છેલ્લા બે દિવસમાં સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખોને મળ્યા છે. માનવામાં આવે છે કે રક્ષા મંત્રીએ વડાપ્રધાનને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ વિશે માહિતગાર કર્યા છે.

આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ભારત 22 એપ્રિલે પહેલગામ આતંકી હુમલામાં સામેલ લોકોને સજા આપવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ભયાનક હુમલાની "સરહદ પારની લિંક્સ" ટાંકીને, ભારતે કહ્યું છે કે હુમલામાં સામેલ લોકોને સખત સજા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા રવિવારે રાજનાથ સિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ સાથે મુલાકાત કરી હતી અને પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં સૈન્ય તૈયારીઓ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.


22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અલગ-અલગ રાજ્યોના 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા.આ સંદર્ભમાં દિલ્હીમાં રક્ષા મંત્રીના નિવાસસ્થાને સુરક્ષાને લઈને એક બેઠક યોજાઈ હતી જે લગભગ 40 મિનિટ સુધી ચાલી હતી.

જમ્મુ-કાશ્મીરમાં શું સ્થિતિ છે 

જમ્મુ અને કાશ્મીરમાં છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષા દળો દરેક  વિસ્તારમાં સર્ચ કરી રહ્યા છે અને આ ક્રમમાં અત્યાર સુધીમાં 10 આતંકવાદીઓના ઘરોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પાકિસ્તાન એલઓસી પર સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જો કે ભારતીય સેના પણ આ પ્રકારના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, 'આતંકવાદીઓ અને તેમના આકાઓ ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી બરબાદ થાય અને તેથી તેમણે આટલું મોટું ષડયંત્ર કર્યું. દેશની એકતા, 140 કરોડ ભારતીયોની એકતા, આતંકવાદ સામેના આ યુદ્ધમાં આપણી સૌથી મોટી તાકાત છે. આ એકતા આતંકવાદ સામેની અમારી નિર્ણાયક લડાઈનો આધાર છે. દેશ સામેના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણો સંકલ્પ મજબૂત કરવાનો છે.

પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે, 'મિત્રો, જે ગુસ્સો ભારતમાં છે તે આખી દુનિયામાં છે. આ આતંકી હુમલા બાદ દુનિયાભરમાંથી સતત શોકની લાગણીઓ આવી રહી છે. વૈશ્વિક નેતાઓએ પણ મને ફોન કર્યો છે, પત્રો લખ્યા છે અને સંદેશા મોકલ્યા છે. આ ઘૃણાસ્પદ આતંકવાદી હુમલાની દરેકે સખત નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પીએમએ એમ પણ કહ્યું, 'આતંક સામેની અમારી લડાઈમાં આખું વિશ્વ 140 કરોડ ભારતીયોની સાથે છે. હું ફરી એકવાર પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે, ન્યાય ચોક્કસ મળશે. આ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને જડબાતોડ જવાબ આપવામાં આવશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
Embed widget